ચૈત્ર નવરાત્રિ દરમિયાન ભૂલથી પણ ન પહેરો આવા કપડા, માં દુર્ગા થશે નારાજ

ચૈત્ર મહિનાની નવરાત્રિ શનિવાર એટલે કે 2 એપ્રિલથી શરૂ થઈ ગઈ છે. આ નવરાત્રિ દરમિયાન દુર્ગા માતાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે જો આ દરમિયાન…

ચૈત્ર નવરાત્રિએ થઈ રહ્યો છે ઉલટફેર, આ રાશિના લોકોને થશે ખુબ ફાયદો

ભારતીય વૈદિક શાસ્ત્રોમાં વ્રત અને તહેવારોનું ખુબ મહત્વ છે. આપણા દેશમાં હજારો વર્ષોથી વ્રત અને તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. તેની પાછળ ધાર્મિક મહત્વની સાથે સાથે વિજ્ઞાન પણ ભળેલું છે….

આ મંદિરનું નામ સાંભળતા જ લોકોનો છૂટી જાય છે પરસેવો, કોઈ અંદર જવાની નથી કરતું હિંમત

ભારતમાં લાખોની સંખ્યામાં મંદિરો આવેલા છે. દેશનું ભાગ્યે જ કોઈ એવું ગામ હશે જ્યાં એકથી વધુ મંદિર ન હોય. આ મંદિરોમાં કેટલાક એવા વિશિષ્ટ અને રહસ્યમયી છે જેના વિશે જાણીને…

ચમત્કાર! ધરતીથી 200 ફૂટ નીચે માત્ર 5 મિનિટ માટે ભગવાન શંકર આપે છે દર્શન, વર્ષોથી રહસ્ય છે અકબંધ

ભગવાન શંકરને દેવોના દેવ માનવામાં આવે છે. આ ઉપરાંત તેઓ ભક્તોની ભક્તિથી જલદી પ્રસન્ન પણ થઈ જાય છે. આજે અમે તમને એક પૌરાણિક શિવ મંદિર વિશે જણાવીશું જેની કહાની સાંભળીને…

Video: શિવરાત્રીના પવિત્ર તહેવાર નિમિત્તે રંગબેરંગી લાઈટોથી સજ્યું શિવજીનું ધામ સોમનાથ, જુઓ વીડિયોમાં સોમનાથ દાદાના દર્શનનો અદભુત નજારો

ગાયકળાએ દેશભરમાં ધામધૂમથી શિવરાત્રીનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવ્યો, આ સમયે શિવ મંદિરોમાં ભારે ભીડ પણ ઉમટેલી જોવા મળી, ઠેર ઠેર શિવ ભક્તો શિવજીના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા, ત્યારે આવો…

ગુજરાતનું આ શહેર છે દુનિયાનું પહેલું શાકાહારી શહેર, એકવાર તો ફરવા જવું જ જોઈએ

સમગ્ર વિશ્વમાં થઈ રહી છે ગુજરાતના આ શહેરની ચર્ચા તમને કોઈ કહે છે આખું શહેર શાકાહારી છે તો તમને વિશ્વાસ નહીં આવે. કારણ કે વિશ્વના કોઈ પણ દેશમાં નોન વેજ…

મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ચઢાવો આ 3 વસ્તુઓ, મનગમતું વરદાન મળવાની છે સંભાવના

મહાશિવરાત્રી પર આ વર્ષે શુભ યોગનું નિર્માણ થઇ રહ્યો છે. ભગવાન શિવના મહાશિવરાત્રી પર વિધિવત પૂજા કરવા પર ભક્તોની મનોકામના પુરી થવાની માન્યતા છે. મહાશિવરાત્રીના દિવસે સાત રાશિના લોકો ખુબ…

ઉજ્જૈનમાં ખોદકામમાં નિકળ્યું 1 હજાર વર્ષ જૂનુ વિશાળ શિવ મંદિર, જુઓ તસવીરો

ભારતને મંદિરનો દેશ કહેવામાં આવે છે. ખાસ કરીને યૂપી અને એમપીમાં અનેક પૌરાણિક મંદિરો આવેલા છે. ઉજ્જૈનનું નામ સાંભળતા જ આપણને મહાકાલની યાદ આવી જાય. કારણ કે ઉજ્જૈનમાં દર વર્ષે…