આ બે શુભ સંયોગ સાથે શ્રાવણનો પ્રારંભ, ભોળાનાથના આશિર્વાદ મેળવવા આ રીતે કરો પહેલા દિવસે પૂજા

ભગવાન શિવને સમર્પિત શ્રાવણ મહિનાની શરૂઆત બે શુભ સંયોગ સાથે થઈ છે. હવે આવતા એક મહિના સુધી ભગવાન શંકર પોતાના ભક્તો પર કૃપા વરસાવશે. શ્રાવણ મહિનામાં ભગવાન શંકર આશિર્વાદ આપવા…

ભગવાન શંકરના આ રહસ્યમયી કુંડમાં થાય છે અદભુત ચમત્કાર, વિજ્ઞાનના નિયમો પણ થઈ જાય છે ફેલ

આ વિશ્વમાં અનેક ચમત્કારિક મંદિરો અને જગ્યાઓ આવેલી છે. તેના રહસ્યો અને ચમત્કારોને જોઈને દરેક લોકો આશ્ચર્યમાં પડી જાય છે. આવો જ એક ચમત્કારિક કુંડ ઉત્તર પ્રદેશના સીતાપુરમાં આવેલો છે….

તમારા જીવનમાં ગમે તેવી સમસ્યા હશે તો થઈ જશે દૂર, મંગળવારના દિવસે કરો મંત્રનો જાપ

બજરંગબલીના આશિર્વાદ જોઈતા હોય તો મંગળવારે કરો આ મંત્રનો જાપ Bajrang Baan Benefits: હિન્દુ ધર્મમાં હનુમાનજીનું સ્થાન અનોખુ છે. ભારતનું કોઈ ભાગ્યે જ એવું ગામ હશે જ્યાં તમને હનુમાનજીની મૂર્તિનું…

આ 10 લોકોના ઘરે ભૂલથી પણ ન કરો ભોજન, જાણો શું છે તેનું કારણ

આ 10 લોકોના ઘરે ક્યારેય પણ ન કરો ભોજન, આવશે નર્કમાં જવાનો વારો, ભયંકર ગરીબી આવે છે ગરુડ પુરાણ વૈષ્ણવ સંપ્રદાયથી સંબંધિત છે. 18 પુરાણોમાં ગરુડ પુરાણનું પોતાનું એક વિશેષ…

દેવશયની એકાદશી પર કરો આ 8 નિયમોનું પાલન, ભગવાન વિષ્ણુ કરશે તમામ મનોકામના પૂર્ણ

Devshayani Ekadashi: દેવશયની એકાદશી આ વર્ષે 10 જુલાઈને રવિવારે આવી રહી છે. આ વ્રત કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. ભગવાન વિષ્ણુના આશિર્વાદથી વ્યક્તિને મૃત્યુ બાદ મોક્ષ મળે છે. આ…

શ્રાવણ મહિનામાં આ મંત્રનો જાપ કરવાથી તમામ સમસ્યાઓથી મળશે મુક્તિ

ભગવાન શંકરને બહુ પ્રિય છે આ મંત્ર, રોજ જાપ કરવાથી થાય છે ચમત્કારિક ફાયદા Sawan Mantra 2022: પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થવાને આડે હવે માત્ર થોડા દિવસો જ બાકી છે….

ચમત્કારી છે કાશ્મીરનું ખીર ભવાની મંદિર, સંકટ સમયે બદલી જાય છે કુંડના પાણીનો રંગ

ભારતમાં લાખોની સંખ્યામાં મંદિરો આવેલા છે. તેમાના ઘણા અતિપૌરાણીક અને ચમત્કારીક છે. આવું જ મંદિર છે માતા ખીર ભવાનીનું છે. આ મંદિર કાશ્મીરમાં આવેલું છે. અહીં 7 જૂનના રોજ દર…

30 મેના રોજ બની રહ્યો છે દુર્લભ સંયોગ, એક સાથે આવી રહ્યા છે ત્રણ વ્રત

Vat Savitri Vrat 2022: ભારતના વૈદિક શાસ્ત્રોમાં વ્રત અને તહેવારોનું ખુબ મહત્વ છે, તેમની પાછળ વૈજ્ઞાનિક કારણો પણ છે. આ વ્રત યોગ્ય રીતે કરવામાં આવે તો તેના ફાયદા ચોક્કસથી થાય…