સૂર્યનું મીન રાશિમાં ગોચર, આ 4 રાશિના જાતકો થશે માલામાલ…ખૂબ થશે પૈસાનો વરસાદ

7 માર્ચે બુધે મીન રાશિમાં પ્રવેશ કર્યો હતો, જે પછી હવે સૂર્ય 14 માર્ચે મીન રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષમાં સૂર્ય ભગવાનનું વિશેષ સ્થાન છે, અને સૂર્યને ગ્રહોના રાજા પણ કહેવામાં…

આજનું રાશિફળ: 19 માર્ચ, આ 3 રાશિના જાતકોનો આજનો દિવસ રહેશે શુભ…જાણો તમારી રાશિ

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં Daily Horoscope: જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને…

100 વર્ષ બાદ હોળી પર ચંદ્ર ગ્રહણ: ગ્રહણ દરમિયાન દાન કરો આ 3 સફેદ વસ્તુ, પૈસાથી ભરેલી રહેશે તિજોરી

હોળી પર ચંદ્ર ગ્રહણ દરમિયાન દાન કરો આ 3 સફેદ વસ્તુ, પૈસાથી ભરેલી રહેશે તિજોરી 25 માર્ચના રોજ હોળઈ છે અને આ દિવસે વર્ષ 2024નું પહેલુ ચંદ્ર ગ્રહણ લાગી રહ્યુ…

માર્ચમાં વર્ષનું પહેલુ ચંદ્રગ્રહણ, આ 4 રાશિઓ થઇ જજો સાવધાન !

માર્ચમાં વર્ષનું પહેલુ ચંદ્રગ્રહણ, આ 4 રાશિઓ થઇ જજો સાવધાન ! તમારી રાશિ આ લિસ્ટમાં છે કે નહિ એ ચેક કરી લેજો વર્ષ 2024નું પહેલું ગ્રહણ માર્ચ મહિનામાં થવાનું છે….

હોળી પર મેળવવા માગો છો માં લક્ષ્મીની કૃપા તો કરો આ 5 ઉપાય, બધી પરેશાની-મુસીબતોથી મળશે છુટકારો, પૈસાની સમસ્યાથી પણ છુટ્ટી

હિન્દુ ધર્મમાં હોળીનો તહેવાર ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. હોળી રંગોનો તહેવાર છે અને આ તહેવારને દેશભરના લોકો ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. દર વર્ષે ફાલ્ગુન માસના શુક્લ પક્ષની…

હોળાષ્ટકના આઠ દિવસોમાં શું કરવું અને શું ન કરવું ? જાણો 12 રાશિઓ પર તેની શું થશે અસર

પંચાગ અનુસાર આ વર્ષે હલિકા દહનનો તહેવાર 24મી માર્ચે અને હોળીનો તહેવાર 25મી માર્ચ સોમવારના રોજ આવી રહ્યો છે. હોળીનું મહત્વ હોળાષ્ટક જેટલું જ છે. હોળીના આઠ દિવસ પહેલા હોળાષ્ટક…

આ 3 રાશિઓ પર મંગળ અને શનિની બની રહેશે દયા દ્રષ્ટ્રિ, 148 વર્ષ બાદ બનવા જઇ રહ્યો છે દુર્લભ સંયોગ…દેવામાંથી મળશે છુટકારો

જ્યોતિષશાસ્ત્રમાં મંગળને ગ્રહોનો સેનાપતિ કહેવામાં આવે છે અને શનિદેવને ન્યાય અને કર્મના પરિણામોનો દેવતા કહેવામાં આવે છે. હાલમાં શનિદેવ અને શુક્ર બંને કુંભ રાશિમાં બિરાજમાન છે. તેમજ હવે મંગળે પણ…

બહુ જ જલ્દી કેતુ ચાલશે તેની ઉલ્ટી ચાલ, આ રાશિના જાતકો બની જશે માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ

Ketu is retrograde in Virgo :જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેતુ જ્યારે કુંડળીમાં અશુભ સ્થિતિમાં હોય છે ત્યારે જીવન ખૂબ જ કષ્ટદાયક બની જાય છે. તે જ સમયે, શુભ સ્થિતિમાં કેતુ પણ…