હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં. Daily Horoscope: જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ…
ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતોની ઘટના સામે આવે છે, ત્યારે હાલમાં મોરબીના વાંકાનેર નજીક અકસ્માતની એક ઘટના હની જેમાં રાજકોટથી માટેલ દર્શન કરવા માટે આવેલ નાની અને દોહિત્રનાં અકસ્માતમાં કમકમાટી ભર્યા…
વૈદિક જ્યોતિષ અનુસાર, 14 મેના રોજ ગુરુ મિથુન રાશિમાં ગોચર કરશે, જેના કારણે કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. વૈદિક જ્યોતિષમાં ગુરુને સમૃદ્ધિ, જ્ઞાન, જ્યોતિષ, પૂજા-પાઠ અને શિક્ષાનો કારક માનવામાં…
દર અઢી વર્ષે શનિ રાશિ બદલે છે. જેના કારણે કેટલીક રાશિઓની સાડાસાતી શરુ થાય અને કેટલીક રાશિઓ સાડાસાતીથી મુક્ત થાય છે. ત્યારે 29 માર્ચ 2025 ના રોજ શનિ મીન રાશિમાં…
ગ્રહો સમયાંતરે એક રાશિથી બીજી રાશિમાં ગોચર કરે છે. જેની અસર લોકોના જીવન પર પડે છે.ધન અને સમૃદ્ધિ આપનાર શુક્ર ગ્રહ પોતાની રાશિ બદલવા જઈ રહ્યો છે. વૈદિક જ્યોતિષ અનુસાર,…
મોટાભાગના લોકોએ વર્ષ 2020માં રિલીઝ થયેલી બોબી દેઓલની વેબ સિરીઝ ‘આશ્રમ’ જોઈ હશે. ‘આશ્રમ’માં જોવા મળેલી ઘણી એભિનેત્રીઓએ આ સીરીઝથી લાઇલમાઇટ લૂંટી હતી પણ તેમાંથી એક એક્ટ્રેસ જેણે બોબી દેઓલ…
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગત રાત્રે 10 વાગીને 58 મિનિટે એટલે કે 9 મેના બુધ શનિના આ યોગનું નિર્માણ થઇ ગયુ છે. શનિ અને બુધ એકબીજાથી 30 ડિગ્રી દૂર હોવાથી…
ધર્મશાળામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી મેચ કોઈ પરિણામ વિના રદ કરવામાં આવી હતી. શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે ફ્લડલાઇટમાં ખામીને કારણે મેચ બંધ કરવામાં આવી હતી….