જ્યોતિષી ગણના મુજબ, સૌરમંડળના દરેક ગ્રહ ચોક્કસ સમય માટે એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. આ ઉપરાંત, ગ્રહો અને નક્ષત્રો ઘણી વાર અદ્ભુત અને દુર્લભ સંયોગ પણ બનાવે છે….
12 જૂનની તારીખ અમદાવાદ માટે કાળ બનીને આવી. 1,2, નહીં પણ પૂરા 240 લોકોનો કોળિયો કરી ગયો એવો ગોઝારો દિવસ એટલે ગુરુવાર 12 જૂન 2025. અમદાવાદથી લંડન જતી ફ્લાઇટમાં ટેકનિકલ…
હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં. Daily Horoscope: જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ…
અમદાવાદમાં 12 જુન ગુરુવારના રોજ સર્જાયેલી હૃદયદ્રાવક વિમાન દુર્ઘટનામાં સવાર 241 લોકોના મોત થયા હતા. જેમાં એકમાત્ર વ્યક્તિ વિશ્વાસ કુમાર રમેશનો ચમત્કારિક બચાવ થયો હતો. જે હાલ સારવાર હેઠળ હૉસ્પિટલમાં…
વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ગ્રહો સમયાંતરે ઉદય અને અસ્ત થાય છે અને રાજયોગનું નિર્માણ કરે છે, જેનો માનવ જીવન અને દેશ-દુનિયા પર વ્યાપક પ્રભાવ પડે છે. જણાવી દઈએ કે જુલાઈની શરૂઆતમાં…
અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ: આઘાતમાં બોલિવુડ, સોનુ સૂદ-અલી ગોની થી અનુષ્કા-કંગના સુધી…બધાનું ફાટ્યુ કાળજું… ગુરુવારે ગુજરાતના અમદાવાદમાં એક મોટી વિમાન દુર્ઘટના બની. એર ઇન્ડિયાનું પેસેન્જર વિમાન ક્રેશ થયું. કહેવામાં…
અમદાવાદ પ્લેન દુર્ઘટના 250થી વધુ લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં જાણે નસીબ લખાવીને આવી હોય એમ બે વર્ષથી લંડનમાં રહેતી અને એક મહિના માટે ભરુચ આવેલી ભૂમી ચૌહાણ માત્ર…
ગુરુવાર 12 જૂનના રોજ બપોરે અમદાવાદમાં એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ. અમદાવાદથી લંડન જતુ એર ઈન્ડિયાનું એક મોટું વિમાન ટેકઓફની થોડી જ સેકન્ડમાં ક્રેશ થઇ ગયું. વિમાનમાં પાઈલટ અને ક્રૂ…