મહાદેવને અતિપ્રિય છે આ 5 રાશિ, સરળતાથી મળી જાય છે આશીર્વાદ, વિશેષ કૃપાથી ચમકે છે કિસ્મત, મળે છે અપાર ધન

ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે વર્ષના કેટલાક દિવસો ખાસ હોય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ કેટલીક રાશિઓ એવી હોય છે જેમના પર શિવજીની ખાસ કૃપા હોય છે. આ 5 રાશિના લોકો…

આજનું રાશિફળ : 25 જૂન, આ 4 રાશિના જાતકોનો આર્થિક દ્રષ્ટિકોણથી દિવસ રહેશે ઉત્તમ, જાણો અન્ય રાશિનો હાલ

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં. Daily Horoscope: જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ…

9 જુલાઈથી શરૂ થશે શુભ સમય, મિથુન રાશિમાં ગુરુનો ઉદય ચમકાવશે આ રશીઓની કિસ્મત, મળશે અનેક લાભ

વૈદિક જ્યોતિષમાં, ગુરુ એટલે કે ગુરુને જ્ઞાન, સમૃદ્ધિ, સૌભાગ્ય અને સંપત્તિનું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે પણ ગુરુ ગ્રહ રાશિ પરિવર્તન કરે કે નક્ષત્ર પરિવર્તન કરે ત્યારે તે તમામ 12…

શનિની લોઢાના પાયે ચાલ કરશે અનેક રાશિઓના હાલ બેહાલ, થઈ જજો સાવધાન, આવી શકે મોટું નુકાસાન

શનિદેવે 29 માર્ચના રોજ મીન રાશિમાં ગોચર કર્યું. આ સાથે શનિદેવ 3 રાશિઓમાં લોઢાના પાયે ચાલી રહ્યા છે. જે આ રાશિના જાતકો માટે ખુબ કષ્ટદાયક રહી શકે છે. શનિદેવ સામાન્ય…

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર દિલીપ દોશીનું નિધન, 77 વર્ષે લંડનમાં લીધા અંતિમ શ્વાસ, ક્રિકેટજગતમાં શોકનો માહોલ

ભારતના દિગ્ગજ પૂર્વ ક્રિકેટર દિલીપ દોશીનું આજે લંડનમાં હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. તેઓ 77 વર્ષના હતા. દિલીપ દોશીનો જન્મ રાજકોટમાં થયો હતો. તેઓ રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર અને બંગાળ…

“તારક મહેતા…” ના ચંપક ચાચાની પત્ની છે ખૂબ જ હસીન, ગ્લેમર-સ્ટાઇલમાં આપે છે એક્ટ્રેસેસને ટક્કર

“તારક મહેતા” શોના બાપુજીની રિયલ વાઇફ છે એટલી ખૂબસુરત કે સ્ટાઇલમાં નથી કોઇથી કમ 2008 માં શરૂ થયેલો શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે. ક્યારેક કારણ…

પૂર્વ પતિ સંજય કપૂરની પ્રાર્થના સભામાં પરિવાર સાથે પહોંચી કરિશ્મા, તમામે પાઠવી શ્રદ્ધાંજલિ, બહેન કરીનાની આંખો પણ થઈ નમ

બોલીવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂર ના પૂર્વ પતિ સંજય કપૂર નું 12 જૂનના રોજ લંડનમાં પોલો રમતી વખતે હાર્ટ એટેકથી અવસાન થયું હતું. 22 જૂનના રોજ દિલ્હી સ્થિત તાજ પેલેસ હોટલમાં…

મેદાનમાં જ ઢળી પડ્યા સંજય કપૂર, મોત પહેલાનો હ્રદયદ્રાવક વીડિયો થયો વાયરલ

જાણીતા ઉદ્યોગપતિ અને કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું 12 જૂને નિધન થયું હતું અને તેમના અંતિમ સંસ્કાર 19 જૂનના રોજ દિલ્હીમાં કરવામાં આવ્યા હતા. હાલ તેમનો અંતિમ વીડિયો સોશિયલ…

error: Unable To Copy Protected Content!