આજનું રાશિફળ : 13 મે, આ 4 રાશિઓ પર રહેશે માં લક્ષ્મીની કૃપા, ધન-સંપત્તિમાં થશે વધારો- જાણો તમારી રાશિ

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં. Daily Horoscope: જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ…

વાંકાનેર પાસે ટ્રકચાલકે બાઇકને મારી ઠોકર, માટેલ દર્શન કરી પરત ફરી રહેલા નાની-દોહિત્રનાં મોત; જુઓ તસવીરો

ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતોની ઘટના સામે આવે છે, ત્યારે હાલમાં મોરબીના વાંકાનેર નજીક અકસ્માતની એક ઘટના હની જેમાં રાજકોટથી માટેલ દર્શન કરવા માટે આવેલ નાની અને દોહિત્રનાં અકસ્માતમાં કમકમાટી ભર્યા…

ગુરુ ગ્રહના ગોચરથી બદલાશે આ રાશિઓનું જીવન, 14 મે થી શરુ થશે ગોલ્ડન ટાઈમ, ભાગ્યનો થશે ઉદય!

વૈદિક જ્યોતિષ અનુસાર, 14 મેના રોજ ગુરુ મિથુન રાશિમાં ગોચર કરશે, જેના કારણે કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. વૈદિક જ્યોતિષમાં ગુરુને સમૃદ્ધિ, જ્ઞાન, જ્યોતિષ, પૂજા-પાઠ અને શિક્ષાનો કારક માનવામાં…

આ પાંચ રાશિઓ પર શનિની સાડાસાતી અને ઢૈયાનો નહીં પડે પ્રભાવ, ભાગ્યના ખુલશે દ્વાર, ધાર્યું નહીં હોય એટલું મળશે ધન, જાણો ક્યા જાતકોને મળશે મુક્તિ!

દર અઢી વર્ષે શનિ રાશિ બદલે છે. જેના કારણે કેટલીક રાશિઓની સાડાસાતી શરુ થાય અને કેટલીક રાશિઓ સાડાસાતીથી મુક્ત થાય છે. ત્યારે 29 માર્ચ 2025 ના રોજ શનિ મીન રાશિમાં…

ધન અને સમૃદ્ધિ આપનાર શુક્ર વૃષભ રાશિમાં કરશે ગોચર, આ 3 રાશિના જાતકોની બદલી જશે કિસ્મત, થશે ચાંદી જ ચાંદી

ગ્રહો સમયાંતરે એક રાશિથી બીજી રાશિમાં ગોચર કરે છે. જેની અસર લોકોના જીવન પર પડે છે.ધન અને સમૃદ્ધિ આપનાર શુક્ર ગ્રહ પોતાની રાશિ બદલવા જઈ રહ્યો છે. વૈદિક જ્યોતિષ અનુસાર,…

રિયલ લાઇફમાં ખૂબ જ ગ્લેમરસ છે ‘આશ્રમ’ની બબીતા ઉર્ફે ત્રિધા ચૌધરી, બોલ્ડ લુકમાં મચાવે છે ધમાલ; જુઓ તસવીરો

મોટાભાગના લોકોએ વર્ષ 2020માં રિલીઝ થયેલી બોબી દેઓલની વેબ સિરીઝ ‘આશ્રમ’ જોઈ હશે. ‘આશ્રમ’માં જોવા મળેલી ઘણી એભિનેત્રીઓએ આ સીરીઝથી લાઇલમાઇટ લૂંટી હતી પણ તેમાંથી એક એક્ટ્રેસ જેણે બોબી દેઓલ…

બુધ-શનિનો દુર્લભ સંયોગ, આ રાશિવાળાને મળશે ભાગ્યનો સાથ, નહીં આવે કોઈ કાર્યમાં અડચણ, થશે ફાયદો જ ફાયદો

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગત રાત્રે 10 વાગીને 58 મિનિટે એટલે કે 9 મેના બુધ શનિના આ યોગનું નિર્માણ થઇ ગયુ છે. શનિ અને બુધ એકબીજાથી 30 ડિગ્રી દૂર હોવાથી…

IPL રદ થતા છલકાયું દર્દ! ધર્મશાળાથી દિલ્હી વંદે ભારત ટ્રેન થઈ રવાના, મુસાફરી દરમિયાન આ ખેલાડી થયા ભાવુક

ધર્મશાળામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી મેચ કોઈ પરિણામ વિના રદ કરવામાં આવી હતી. શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે ફ્લડલાઇટમાં ખામીને કારણે મેચ બંધ કરવામાં આવી હતી….

error: Unable To Copy Protected Content!