અનિલ અંબાણીની આ કંપનીએ પહેલા રોકાણકારોને બનાવ્યા કંગાળ અને હવે બનાવી રહી છે માલામાલ, એક જ વર્ષમાં પૈસા થયા ડબલ…1 રૂપિયાનો શેર પહોંચ્યો 20 રૂપિયા પાર

અનિલ અંબાણીની માલિકીની કંપનીના શેર છેલ્લા કેટલાક સમયથી ઝડપી ગતિએ ચાલી રહ્યા છે અને આ રોકેટ જેવા શેરે માત્ર એક વર્ષમાં તેના રોકાણકારોના પૈસા બમણા કરી દીધા છે. અમે રિલાયન્સ…

યૂટયૂબરના પ્રેમમાં ઇરાનથી ભારત આવી યુવતિ, સગાઇ કરતા જ બોલી- રામલલાના દર્શન કરીશ, જુઓ લવ સ્ટોરી

પ્રેમ માટે 3000 કિમી દૂરથી ભારત આવી મુસ્લિમ યુવતિ, સગાઇ કરતા જ બોલી- રામલલાના દર્શન કરીશ જો પ્રેમ અને દિલ સાચા હોય તો ભગવાન પણ તમારો સાથ આપે છે. આ…

ટાટા ગ્રુપનો આ ફેમસ શેર જોરદાર તૂટ્યો, ઇન્વેસ્ટરોની હાલત ખરાબ થઇ ગઈ, તમારી પાસે છે આ શેર? જુઓ નામ

Investment in share market: ઇન્વેસ્ટમેન્ટને સ્પીડમાં ગ્રોથ કરવા માટે શેર બજારને સૌથી બેસ્ટ ઓપશન માનવામાં આવે છે. તે વાજબીપણે પણ નથી. જ્યારે તક મળે ત્યારે યોગ્ય આયોજન સાથે રોકાણ કરવું…

હોસ્પિટલમાં જીવન અને મોતની જંગ લડી રહી છે સાઉથની આ ખૂબસુરત એક્ટ્રેસ, અકસ્માતમાં થઇ ગંભીર ઘાયલ

હે ભગવાન, આ દિગજ્જ અભિનેત્રીનું થયું રોડ એક્સીડંટ, જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે- જુઓ તસવીરો પ્રખ્યાત મલયાલમ અભિનેત્રી અરુંધતિ નાયર અકસ્માતનો ભોગ બની છે, અને તેને વેન્ટિલેટર પર રાખવામાં…

ના ટાટા, નાના અંબાણી, ના અદાણી…કોણ છે એ 10 ઉદ્યોગપતિઓ જેમણે ખરીદ્યા કોરોડોના ચૂંટણી બોન્ડ

આ 10 દિગ્ગજ ઉદ્યોગપતિઓ કરોડોના ચૂંટણી બોન્ડ ખરીદ્યા, અંગત મિલકતમાંથી આપ્યું હતું દાન, જુઓ લિસ્ટ કોમેન્ટમાં ગત અઠવાડિયે જ ચૂંટણી પંચે વેબસાઈટ પર ઈલેક્ટોરલ બોન્ડના આંકડા જાહેર કર્યા હતા કારણ…

અમેરિકામાં વધી રહ્યા છે ભારતીય વિદ્યાર્થીઓની હત્યાના મામલા, વધુ એક ભારતીય વિદ્યાર્થીએ ગુમાવ્યો જીવ- સુમસાન જંગલમાં લાવારિશ હાલતમાં મળી આવી લાશ

અમેરિકાના બોસ્ટનમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીની હત્યા, મૃતદેહ જંગલમાં માંથી મળ્યો- જાણો સમગ્ર મામલો વિદેશમાંથી અવાર નવાર ગુજરાતીઓ અને ભારતીયોના મોતના મામલા સામે આવતા રહે છે, ત્યારે હાલમાં અમેરિકામાંથી આંધ્રપ્રદેશના…

કાજલ હિન્દુસ્તાની સામે રોષે ભરાયો પાટીદાર સમાજ, દીકરીઓ વિશે આવું આવું કહ્યું, જાણો

કાજલ હિંદુસ્તાનીએ પાટીદાર દીકરીઓ પર વિવાદિત નિવેદન આપ્યુ છે, જેને લઇને વિરોધનો વંટોળ શરૂ થયો છે. જાહેર કાર્યક્રમમાં મોરબી પાટીદાર સમાજની દીકરીઓ વિશે ટિપ્પણી કાજલ હિંદુસ્તાનીએ કરી છે. જેમાં કાજલનો…

અનિલ અંબાણી માતા કોકિલાબેન અંબાણી સાથે શ્રી કષ્ટભંજન દેવના શરણમાં, સાળંગપુર હનુમાનજી મંદિરે કર્યા દર્શન અને ચઢાવી ધજા

કોકિલાબેન અને અનિલ અંબાણી સાળંગપુર ધામમાં, પૂજા કરીને ધજા ચઢાવી, જુઓ તસવીરો, ધન્ય થઇ જશો અંબાણી પરિવાર ભગવાનમાં કેવી આસ્થા ધરાવે છે તેનાથી તો બધા વાકેફ જ છે, અવાર નવાર…