2021માં મકરસંક્રાંતિના તહેવાર 14 જાન્યુઆરીના દિવસે આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દિવસે સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે સાથે સાથે સૂર્ય દક્ષિણાયણથી ઉત્તરાયણ તરફ જાય છે જેના કારણે મકરસંક્રાંતિ ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ધનુર્માસ પણ ખતમ થતો હોવાથી આ દિવસે સુખ-સમૃદ્ધિનો દિવસ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં એવું કહેવામાં આવે છે More..
આપણા તહેવારો
દેવ દિવાળીમાં તુલસીના છોડ પાસે જઈ આટલું જરૂર કરજો, થશે લાભોલાભ અને મળશે દરેક પાપોથી મુક્તિ
રાવણનો વધ કરીને ભગવાન રામ અને માતા સીતા અયોધ્યા પધાર્યાં એ ખુશીમાં ધરતીલોકનાં મનુષ્યોએ પર્વ ઉજવ્યું એ ‘દિવાળી’ અને શિવજીએ ત્રિપુરાસુર નામના દૈત્યને રોળીને ત્રણે ભુવનને તેના ત્રાસમાંથી મુક્ત કરાવ્યાં, પરિણામે દેવોએ જે પર્વ ઉજવ્યું એ ‘દેવ દિવાળી’! દિવાળી પછી પંદર દિવસે અર્થાત્ કારતક મહિનાની પૂનમના દિવસે આવતું પર્વ એટલે દેવ દિવાળી. આ દિવાળીનું મહત્ત્વ More..
ધનતેરસના દિવસે ઘરમાં લાવો આ 10 રૂપિયાનો સામાન અને હંમેશા લક્ષ્મીજીનો વાસ બન્યો રહેશે…
હિન્દૂ ધર્મમાં દિવાળીના તહેવારનું કંઈક અલગ જ મહત્વ બતાવવામાં આવ્યું છે. દિવાળીના તહેવાર વાઘબારસથી ચાલુ થાય છે અને લાભ પાંચમના દિવસે પુરા થાય છે.ધનતેરસનું પર્વ કાર્તિક કૃષ્ણપક્ષની ત્રયોદશી તિથિના દિવસે તેમજ દિવાળીના બે દિવસ પહેલા ઉજવવામાં આવે છે. આ વર્ષે 13 નવેમ્બરના રોજ ધનતેરસની ઉજવણી કરવામાં આવશે. ધનતેરસ જે ધન અને તેરસને મળીને બને છે. More..
1100 વર્ષ પછી દિવાળીની રાત્રે બની રહ્યો છે મહાસંયોગ આ 5 રાશિવાળાને કિસ્મત ખુલી જશે.. જુઓ તમારી રાશિ તો નથી ને..??
દિવાળીના પર્વ પુરા ભારત દેશમાં બનાવવામાં આવે છે ખાસ કરીને આ પર્વ એક એવું પર્વ છે જે દર વર્ષે કારતક મહિનાની અમાવસ્યાના તિથિના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષ દિવાળીનો તહેવાર 14 નવેમ્બર બપોર પછીથી 15 નવેમ્બર બપોર સુધી ઉજવવામાં આવશે. પરંતુ શાસ્ત્રોમાં અનેક નિયમ છે કે આ દિવસે સંધ્યાના સમયે એટલે કે પ્રદોષકાળ અને More..
ધનતેરસના દિવસે ભૂલથી પણ ના ખરીદશો આ 7 વસ્તુઓ, ઘટી શકે છે અમંગળ ઘટના
દિવાળીની શરૂઆત સાથે તહેવારોની પણ શરૂઆત થઇ જાય છે. દીવાળીના સમયમાં મોટાભાગના લોકો ખરીદી કરે છે અને એમાં પણ ધનતેરસનો દિવસ ખરીદી માટે ખાસ હોય છે. આ વર્ષ ધનતેરસની ઉજવણી 13 નવેમ્બરના રોજ કરવામાં આવશે. ગૃહિણોઓ આ દિવસે ઘરની અંદર જરૂરિયાતનો સામાન ખરીદવાનો આગ્રહ રાખે છે, માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે ખરીદી કરવી શુભ More..
દિવાળી પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા વરસશે આ 5 રાશિઓ પર, ધાર્યું ન હોય એટલું વ્યાપાર કે નોકરીમાં ફાયદો થશે
કોઈ પણ વ્યક્તિ એના જીવનમાં સુખ સમૃદ્ધિ મેળવવા સતત પ્રયત્ન કરતા હોય છે તેમ છતાં સફળતા પ્રાપ્ત કરી સકતા નથી. જેથી તે ખુબ જ ઉદાસ અને ચિંતિત થઇ જાય છે. તેમ છતાં ચિંતા કરવાની જરૂર નથી. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ રાશિ એવી છે જેના પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજી મહેરબાન થશે તેમજ આ રાશિ More..
કાળી ચૌદશ : 14 નવેમ્બરના દિવસે આ છોડનાં પાંદડાં ગમે ત્યાંથી ગોતી લાવો! વાંચી લો કે પછી આ ક્રિયાથી શું મળે છે
પાંચ દિવસના મહાપર્વ દિવાળીનો મહત્ત્વનો દિવસ એટલે કાળી ચૌદશ. કાળી ચૌદશને ‘નાની દિવાળી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે કાળી ચૌદશ અને દિવાળી સાથે જ 14 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. ઉલ્લેખનીય છે, કે કાળી ચૌદશને રૂપ ચૌદશ અને નરક ચતુર્દશી જેવાં નામોથી પણ ઓળખવામાં આવે છે. આ વખતે તો કાળી ચૌદશ અને શનિવારનો અત્યંત More..
ધનતેરસના દિવસે લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે 1 નહિ પણ આટલા ઝાડુ ખરીદો, ન કરશો આ ભૂલ
મોટા ભાગના લોકો માને છે કે ધનતેરસએ એક સમૃદ્ધિ ખ્યાતિ અને યશ, વૈભવનો ત્યોહાર છે. આ દિવસે ધન દેવતા જેને કહીએ છીએ કુબેરની પૂજાનું ખૂબ મહત્વ રહેલું છે. ગ્રંથોમાં જણાવ્યા અનુસાર, આ દિવસે આયુર્વેદના દેવતા ધનવંતરી પણ અમ્રુત કળશ સાથે સમુદ્રમંથનમાંથી પ્રગટ થયા હતા. એટલા માટે આ દિવસને ધનવંતરી જયંતિ પણ મનાવવામાં આવે છે. આ More..