2021માં મકરસંક્રાંતિના તહેવાર 14 જાન્યુઆરીના દિવસે આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દિવસે સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે સાથે સાથે સૂર્ય દક્ષિણાયણથી ઉત્તરાયણ તરફ જાય છે જેના કારણે મકરસંક્રાંતિ ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ધનુર્માસ પણ ખતમ થતો હોવાથી આ દિવસે સુખ-સમૃદ્ધિનો દિવસ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં એવું કહેવામાં આવે છે Read More…
આપણા તહેવારો
દેવ દિવાળીમાં તુલસીના છોડ પાસે જઈ આટલું જરૂર કરજો, થશે લાભોલાભ અને મળશે દરેક પાપોથી મુક્તિ
રાવણનો વધ કરીને ભગવાન રામ અને માતા સીતા અયોધ્યા પધાર્યાં એ ખુશીમાં ધરતીલોકનાં મનુષ્યોએ પર્વ ઉજવ્યું એ ‘દિવાળી’ અને શિવજીએ ત્રિપુરાસુર નામના દૈત્યને રોળીને ત્રણે ભુવનને તેના ત્રાસમાંથી મુક્ત કરાવ્યાં, પરિણામે દેવોએ જે પર્વ ઉજવ્યું એ ‘દેવ દિવાળી’! દિવાળી પછી પંદર દિવસે અર્થાત્ કારતક મહિનાની પૂનમના દિવસે આવતું પર્વ એટલે દેવ દિવાળી. આ દિવાળીનું મહત્ત્વ Read More…
આ દિવાળી ઉપર બનાવો જામનગરના પ્રખ્યાત અને સ્વાદિષ્ટ તીખા ઘૂઘરા ઘરે જ, જોઈ લો એકદમ સરળ રેસિપી
દિવાળીના તહેવારની શરૂઆત થઇ ગઈ છે. દિવાળીનો તહેવાર એટલે અવનવી વાનગીઓ બનાવી અથવા તૈયાર લાવીને ખાવાનો તહેવાર. આ તહેવારમાં ઘણા લોકો ઘરે ભાત ભાતની વસ્તુઓ બનાવતા હોય છે. ત્યારે આજે અમે તમને એવી જ જામનગરની પ્રખ્યાત અને સ્વાદિષ્ટ વાનગી તીખા ઘૂઘરા બનાવવાની રીત જણાવીશું, જે ખુબ જ સરળ છે અને આ ઘૂઘરા ખાવામાં પણ ખુબ જ Read More…
દિવાળી ઉપર બનાવો સ્વાદિષ્ટ ડ્રાય કચોરી, સ્વાદ એવો આવશે કે ઘરના દરેક વ્યક્તિ ખાતા રહી જશે, 10-15 દિવસ સાચવી પણ શકાશે
દિવાળીનો તહેવાર એટલે વિવિધ ફરસાણ અને મીઠાઈ સાથે મોજ માણવાનો તહેવાર. આ તહેવાર ઉપર બજારમાંથી અથવા તો ઘરમાં બનાવેલી કેટલીય જાત જાતની વાનગીઓ જોવા મળતી હોય છે. એવી જ એ કે સરસ મજાની વાનગી ડ્રાય કચોરી આજે અમે તમને બનાવતા શીખવાડીશું, જે સ્વાદમાં પણ લાજવાબ છે અને ઘરના દરેક વ્યક્તિને પણ ખુબ જ પસંદ આવશે. Read More…
દિવાળીની સાફ-સફાઈ વખતે ઘરની બહાર ફેંકી દો 7 વસ્તુ, તો જ મહાલક્ષ્મી થશે પ્રસન્ન
દિવાળીની પહેલા ઘરને સાફસફાઈ કરતી વખતે ઘણી વખત આપણે જૂની વસ્તુઓને સંભાળીને રાખી દેતા હોઈએ છીએ. પણ શું તમે જાણો છો કે આ જૂની વસ્તુઓના મોહ આપણા ઘરમાં નકારત્મક ઉર્જાનો સંચાર કરે છે અને સકારાત્મક શક્તિઓની અસર ઓછી કરે છે. નકારાત્મક ઉર્જાના સંચારને અટકાવવા માટે થોડી વસ્તુઓ ઘરની બહાર ફેંકવી જરૂરી છે. ચાલો જાણીએ કે Read More…
દિવાળીની રાત્રે આ 5 જગ્યાઓ પર દીવા જરૂર પ્રગટાવો, લક્ષ્મીમાની કૃપા જરૂર થશે
કારતક મહિનાની અમાસના દિવસે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે 14 નવેમ્બરના દિવાળી આવી રહી છે. ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી, નવું વર્ષ અને ભાઈબીજ આમ પાંચ દિવસ સુધી આપણે તહેવારોની ઉજવણી કરીએ છીએ. કહેવાય છે કે દિવાળીના દિવસે માતા લક્ષ્મી દીવાના પ્રકાશથી ઝગમગતી જગ્યાઓ પર આંટો મારવા નીકળે છે. તો માતા લક્ષ્મીને ખુશ કરવાનો આનાથી Read More…
દિવાળીની રાતે એક રૂપિયાના સિક્કાથી કરો આ કામ, એવો લાભ મળશે કે જીવનભર આભાર માનશો
દિવાળીનો તહેવાર ઘણી ખુશીઓ લઈને આવે છે. આ દિવસે માતા લક્ષ્મીજીની પૂજા કરવાથી વર્ષભર સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. ત્યારે જોઈ કોઈ જ્યોતિષ ઉપાય કરવામાં આવે તો વધારે ફાયદો થાય છે. આવો જાણીએ એવા ઉપાય વિષે. દિવાળીની રાતે માતા લક્ષ્મીજીના ચરણોમાં એક રૂપિયાનો સિક્કો રાખો. હવે પૂજા અર્ચના કર્યા બાદ તેને ઘરની છતની વચ્ચે રાખી દો. Read More…
વાસ્તુ શાસ્ત્ર અનુસાર 8 માંથી કોઈ 1 વસ્તુ ખરીદો, પછી જુઓ જિંદગીભર થશે પૈસાનો વરસાદ
દિવાળીને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ વર્ષ 14 નવેમ્બરના રોજ દિવાળીનો તહેવાર ઉજવવામાં આવશે. દરેક ઘરમાં દિવાળીની તૈયારીઓ પણ શરૂ થઇ ગઈ છે. સાફ સફાઈથી લઈને ખરીદી કરવામાં લોકો લાગી ગયા છે. પરંતુ ઘણા લોકોને એક પ્રશ્ન સતાવતો હોય છે અને તે છે મોંઘવારી. ખરું ને? આ મોંઘવારીને કેવી રીતે પહોંચી Read More…