ગુજરાતીઓનો સૌથી મનગમતો પર્વ એટલે નવરાત્રિ…આ લોકપર્વની દરેક રાહ જોઈ રહ્યા હોય છે. નવરાત્રિમાં લગભગ દરેક સોસાયટીઓમાં ગરબાનું આયોજન થતુ હોય છે. ગુજરાતના ઘણા શહેરોમાં નવરાત્રિનું મોટાપાયે આયોજન થતુ હોય…
જો તમે પણ ગણપતિ સ્થાપન કરી રહ્યા છો, તો અગાઉથી જ તૈયારીઓ શરુ કરો અને પૂજા માટે જરૂરી સામાન ઘરે લાવો. સનાતન ધર્મમાં ભગવાન ગણેશની ઉપાસના વિના કોઈપણ શુભ કાર્ય…
શ્રાવણ મહિનાની પુર્ણાહુતી થતા જ ભાદરવાનો પ્રારંભ થયો અને ભાદરવા સુદ ચોથના દિવસે ગણેશ ચતુર્થીનો તહેવાર પણ આવી રહ્યો છે. છેલ્લા બે વર્ષોથી કોરોનાની મહામારીના કારણે આ તહેવારની ધૂમ દર…
ગણેશોત્સવની શરૂઆત સાથે જ ભક્તો શ્રી ગણેશને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે શ્રી ગણેશ ખૂબ નાના પગલાથી પણ ખુશ થાય છે. આવી સ્થિતિમાં, 2022માં…
બુધવાર 31 ઓગસ્ટના રોજ વિનાયક ચતુર્થી છે. મધ્યાહનમાં વિનાયકનું અવતરણ થયું હતુ. તેને કલંક ચતુર્થી અને શિવ ચતુર્થી પણ કહેવામાં આવે છે. કેવળ આ જ ચતુર્થી તિથિ પર ચંદ્રમા ના…
31 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. બુધવાર 31 ઓગસ્ટ ભાદ્રપદ મહિનાની ચતુર્થી તિથિ છે અને આ તિથિએ સુખ અને સમૃદ્ધિના દેવતા ભગવાન ગણેશનો જન્મ થયો હતો….
દિવાળી 2021ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પાંચ દિવસીય દીપોત્સવની શરૂઆત 2 નવેમ્બર 2021ના રોજ ધનતેરસથી થશે. દિવાળીનો તહેવાર ગુરુવાર, 4 નવેમ્બર, 2021 ના રોજ ઉજવવામાં આવશે. દેવી લક્ષ્મીના આગમન…
આ દિવાળી લોકો માટે શુભ સાબિત થશે, જાણો પૂજા વિધિની તિથિ દિવાળી 2021 નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. 4 નવેમ્બર 2021, ગુરુવારના રોજ કારતક મહિનાના કૃષ્ણ પક્ષની અમાસના રોજ…