ગુજરાતીઓનો સૌથી મનગમતો પર્વ એટલે નવરાત્રિ…આ લોકપર્વની દરેક રાહ જોઈ રહ્યા હોય છે. નવરાત્રિમાં લગભગ દરેક સોસાયટીઓમાં ગરબાનું આયોજન થતુ હોય છે. ગુજરાતના ઘણા શહેરોમાં નવરાત્રિનું મોટાપાયે આયોજન થતુ હોય…
હાલ ગુજરાતીઓ નવરાત્રીનો ભરપૂર આનંદ માણી રહ્યા છે, ગુજરાતના દરેક ગામ દરેક શહેરમાં ગરબાના આયોજનો કરવામાં આવ્યા છે, તો મોટા મોટા શહેરોમાં પણ મોટા મોટા પાર્ટીપ્લોટની અંદર ગરબાના આયોજનો જોવા…
વર્ષમાં ચાર નવરાત્રી આવે છે. પરંતુ આસો મહિનાની નવરાત્રીનું કંઈક મહત્વ જ અલગ છે. નવરાત્રી દરમિયાન માતાજીના અલગ-અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ પર્વ ધ્યાન, સાધના, જપ અને પૂજન…
નવરાત્રી શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે ભક્તો નવરાત્રી દરમિયાન માતાજીની ભક્તિમાં લીન થઇ જશે. તો બીજી તરફ ખૈલૈયાનો પણ ગરબા રમવા માટેની તડામાર તૈયારીઓ કરી રહ્યા…
નવરાત્રીને આડે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આપણા બધાના જ મનમાં ગરબાઓ ગુંજવાના શરુ થઇ ગયા હશે. મોટાભાગના લોકોની નવરાત્રીમાં પહેરવા માટેના ચણિયાચોળી અને કેડિયાની શોપિંગ પણ…
આસો મહિનામાં આવનાર શરદીય નવરાત્રી આ વર્ષે 29 સપ્ટેમ્બરથી શરુ થઇ રહી છે. હિન્દૂ ધર્મમાં નવરાત્રીનું અનોખું જ મહત્વ હોય છે. આ તહેવાર દરમ્યાન 9 દિવસ સુધી માતા દુર્ગાના અલગ-અલગ…
આમ જોવા જઈએ તો ભારતમાં એવા ઘણા મંદિરો આવેલા છે, જે અનેક રહસ્યોથી ભરેલા છે. આ રહસ્યોને લીધે આ મંદિરો ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. કેટલાક…