હાલ તો દેશભરમાં નવરાત્રીની ધૂમ જોવા મળી રહી છે અને તેમાં પણ ગરબા તો ગુજરાતનું ઘરેણું છે. ગરબા ગુજરાતીઓના હૃદયમાં વસે છે અને એટલે જ ગુજરાતી જ્યાં પણ જાય ત્યાં…
નવરાત્રી શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ખેલૈયાઓએ નવરાત્રીની તૈયારીઓ ઘણા સમયથી શરૂ પણ કરી દીધી છે. છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે નવરાત્રીનો રંગ જામ્યો નહોતો,…
હાલ ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે ત્યારે એવું માનવામાં આવે છે કે કેટ્લીક વસ્તુઓની ખરીદી નવરાત્રીમાં કરવાથી સમસ્યાઓ દૂર થઇ જાય છે. આપણા જ્યોતિષ શાસ્ત્રમાં લખ્યું છે કે જો તમે…
આસો માસના નવા વરસનો અણસાર આપતા દિવસો નવરાત્રીના મહાપર્વની સાથે શરૂ થઈ ગયા છે. આ નવ દિવસોમાં લોકો માતાજીની ભક્તિ કરીને તેમની કૃપા મેળવવાનો પ્રયત્ન કરતા હોય છે. એ વખતે…
નવરાત્રીના નવ દિવસોમાં આદ્યશક્તિ દેવી દુર્ગાના સ્વરૂપોની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. દેશના ખૂણે-ખૂણે આસ્થા અને શ્રદ્ધાનો મહિલા જોવા મળે છે. લોકો ઉપવાસ કરે છે, માતાજીના શૃંગાર કરે છે,…
ચૈત્રી નવરાત્રીનો આરામ થઇ ગયો છે જે રામનવમીએ સમાપ્ત થશે. આ નવરાત્રી દરમ્યાન નવ દેવીઓના દર્શન પણ કરવામાં આવે છે. એવામાં આજે અહીં વાત કરીશું દેવીઓના એવા પ્રસિદ્ધ મંદિરો વિશે…
નવરાત્રીની રાહ જોતા જોતા નવરાત્રી પૂર્ણ થવાના દિવસો પણ આવી ગઈ, આ વર્ષે ધામધૂમથી નવરાત્રીના ઉત્સવો નથી ઉજવાય તે છતાં પણ ભક્તોએ સાચા મનથી માતાજીની આરાધના અને ભક્તિ ચોક્કસ કરી…
દર વર્ષે નવરાત્રી પર માતાજી ક્યા વાહન પર બેસીને પૃથ્વી લોક આવે છે તેના આધારે શાસ્ત્રોમાં આગામી સમય અંગે આગાહી કરવામાં આવી છે. ત્યારે ૨૦૨૧ માં આવતી કાલે એટલે કે…