ઓગસ્ટ મહિના માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી ચેતવણી, જાણો ઓગસ્ટમાં શું થવાનું છે

ગુજરાતમાં ચોમાસાની સીઝન પૂરજોશમાં છે, અને હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન, જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ પોતાની આગાહી રજૂ કરી છે, જેમાં…

શુક્ર જુલાઇના અંતિમ દિવસે સિંહમાં કરશે ગોચર, ઓગસ્ટ મહિનાથી શરૂ થશે આ 5 રાશિના અચ્છે દિન- ચમકશે કિસ્મત

જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહનું ગોચર મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શુક્રને સુખ, પ્રેમ, કલા અને સૌંદર્યનો કારક માનવામાં આવે છે. જ્યારે શુક્ર સિંહ રાશિમાં ગોચર કરે છે, ત્યારે તેની અસર તમામ…

SBIમાં નોકરી મેળવવાનો શાનદાર અવસર, નહિ આપવી પડે લેખિત પરીક્ષા, 85, 000 થી વધારે છે મંથલી સેલેરી

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)માં નોકરી શોધી રહેલા યુવાનો માટે મોટી તક છે. આ માટે SBI એ ઓફિસર (સ્પોર્ટ્સપર્સન) અને ક્લર્ક (સ્પોર્ટ્સપર્સન) ની જગ્યાઓ માટે ખાલી જગ્યાઓ બહાર પાડી છે….

7 મહિનાની ગર્ભાવસ્થા અને સ્ટેજ 4નું કેન્સર, નામચીન સિંગર પર તૂટ્યો દુઃખનો પહાડ, જુઓ તસવીરો

છેલ્લા કેટલાક દિવસોમાં ટીવી અભિનેત્રી હિના ખાને જણાવ્યું હતું કે તેને સ્ટેજ 3નું બ્રેસ્ટ કેન્સર છે. આ દુઃખદ સમાચારે તેના ચાહકોનું દિલ તોડી નાખ્યું હતું. ચાહકો હજુ આ આઘાતમાંથી બહાર…

BREAKING : ક્રિકેટ લેજન્ડનો અંતિમ વિદાય: શોકમાં ડૂબ્યું રમતગમત જગત, જુઓ તસવીરો

ક્રિકેટ ટીમના મહાન ખેલાડી અને પ્રતિષ્ઠિત અમ્પાયર કેન પામરનું 23 જુલાઈના રોજ 87 વર્ષની વયે નિધન થયું છે. ક્રિકેટના આ દિગ્ગજના અવસાન બાદ તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. આ…

શું રાઘવ ચડ્ડાથી લગ્ન બાદ પરેશાન છે પરિણિતી ચોપરા ? શેર કરી ક્રિપ્ટિક પોસ્ટ, બોલી- બીજાના વગર જીવવું…

બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અવારનવાર પોતાની પોસ્ટથી લોકોના દિલને સ્પર્શતી પરિણીતી ચોપરાએ હાલમાં એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટને જોયા પછી…

શુક્ર ગોચરથી બનશે લક્ષ્મી નારાયણ રાજયોગ, ઓગસ્ટથી શરૂ થશે સારા દિવસો- થશે અપાર ધન લાભ

સિંહ રાશિમાં શુક્રનું સંક્રમણ 31 જુલાઈએ થશે, જે લક્ષ્મી નારાયણ યોગ બનાવશે. વાસ્તવમાં બુધ અને શુક્રને સૌથી શુભ ગ્રહ માનવામાં આવે છે. જ્યારે આ બંને ગ્રહો એકસાથે હોય છે, ત્યારે…

ખુશખબરી: 2025 સુધીઆ 3 રાશિ પર રહેશે ગુરુ કૃપા, 10 મહિનાના અંદર દૂર થશે બધી મુશ્કેલીઓ

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, તમામ ગ્રહો અને નક્ષત્રો ચોક્કસ સમયના અંતરે તેમની રાશિ બદલી નાખે છે. ગ્રહના રાશિ પરિવર્તનની જેમ જ નક્ષત્રમાં પરિવર્તનની અસર પણ તમામ 12 રાશિઓ પર જોવા…