અનંત અંબાણી પહોંચ્યો જામનગર, વિશ્વ પ્રસિદ્ધ બાલા હનુમાન દાદાના કર્યા દર્શન, જુઓ તસવીરો

મુકેશ અને નીતા અંબાણીની જેમ સંતાનોમાં પણ જોવા મળ્યા ધાર્મિક સંસ્કાર, અહીંયા 59 વર્ષથી ચાલે છે અખંડ રામધુન, જુઓ તસવીરો ભારત અને એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિઓમાં સુમાર અને દુનિયાભરમાં જેમનું…

જ્યાં જવામાં પણ તમને કમકમીયા આવી જાય એવા ગણપતિ દાદાના મંદિરમાં જઈને રોજ પૂજા કરે છે આ પૂજારી, જુઓ વીડિયો

ખુબ જ ખાસ અને અલૌકિક છે આ ગણપતિ બાપાનું મંદિર, પૂજારી રોજ મુશ્કેલીઓનો સામનો કરીને કરે છે પૂજા અર્ચના, કરો લાઈવ આરતીના દર્શન, વાયરલ થયો વીડિયો આપણા દેશમાં ઘણા બધા…

આ શિવમંદિરમાં જોવા મળ્યો એવો અદભુત નજારો, અસંખ્ય પક્ષીઓએ મંદિરની ઉપર બનાવી શેષનાગની પ્રતિકૃતિ, જુઓ વીડિયો

900 વર્ષથી ચાલી આવતી તીર્થયાત્રા દરમિયાન મંદિર પર જોવા મળ્યો દુર્લભ નજારો.. આકાશમાં પક્ષીઓની શેષનાગ જેવી પ્રતિકૃતિ જોઈને નતમસ્તક થયા શ્રદ્ધાળુઓ, જુઓ વીડિયો દુનિયાભરમાં ઘણીવાર કેટલીક અદ્ભુત ઘટનાઓ થતી જોવા…

વાહ મણિધર બાપુ વાહ…. બંને કીડનીઓ ફેલ દીકરા માટે બાપુ બન્યા જીવતે જીવંત ભગવાન, એવું કહ્યું કે સાંભળીને તમે પણ નતમસ્તક થઇ જશો…

મોગલધામના પરચા અપરંપાર… એક બાપ પોતાના દીકરાની બંને કિડની ફેલ થવાની ફરિયાદ લઈને આવ્યો ધામમાં, મણિધર બાપુએ કહ્યું એવું કે… જુઓ વીડિયો ગુજરાતની ધરતી સંતો-મહંતોની ધરતી છે અને આ ધરતી…

અટલાદરા મંદિરના બાંધકામ દરમિયાન પ્રમુખસ્વામી મહારાજે જાતે જ ઊંચક્યા હતા પથ્થર, ચુનો કલાવવાની પણ કરી સેવા

ચુનાની ગરમીના કારણે આખા શરીર પર લાલ ચાઠા પડી જતા છતાંય ગુરુના વચને સેવા કરતાં રહ્યા, જુઓ તસવીરો બોચાસણવાસી અક્ષર પુરુષોત્મ સ્વામીનારાયણ સંસ્થાન (BAPS)ના પ્રમુખ અને અક્ષરધામ મંદિરનું નિર્માણ કરાવનારા…

જેઓ 18 વર્ષની ઉંમરે ઘર છોડી આધ્યાત્મ તરફ વળી ગયા હતા અને દુનિયાભરમાં જેમણે 1000થી પણ વધારે મંદિરો બનાવ્યા તે પ્રમુખ સ્વામી મહારાજની જીવનયાત્રા વિશે જાણો

18 વર્ષે છોડ્યુ ઘર, દુનિયાભરમાં બનાવ્યા 1100 મંદિર, જાણો સ્વામીનારાયણ સ્વરૂપદાસજીની કહાની સ્વામીનારાયણ સંસ્થાન BAPSના પ્રમુખસ્વામીના જન્મ શતાબ્દી પર અમદાવાદમાં ભવ્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. આ સમારોહમાં 14 ડિસેમ્બરના…

તિરુપતિ મંદિરની બેંકમાં છે અધધધધધધધધધધધધ કરોડનું બેલેન્સ, વર્ષે વ્યાજનું મળે છે 100 કિલો સોનુ

તિરુપતિ બાલાજી મંદિરના બેંકમાં પડ્યા છે 5000, 1000 નહિ પણ આટલા હજાર કરોડ…. 14 ટન સોનુ, 7123 એકર જમીન તિરુપતિ બાલાજીને દેશના સૌથી અમીર દેવતા માનવામાં આવે છે. ભારતના તમામ…

જો તમારા ઘરમાં આવી ઘટનાઓ થાય તો સમજી જજો કે પિતૃઓ છે નારાજ, ખુબ જ કામની માહિતી

દોસ્તો આપણા હિન્દુ ધર્મમાં પિતૃપક્ષનુ વિશેષ મહત્વ છે. ભાદરવા મહિનાની શુક્લ પક્ષની પૂનમ એટલે કે આજે 10મી સપ્ટેમ્બર 2022થી પિતૃપક્ષ શરૂ થઈ રહ્યો છે. આ 15 દિવસ પિતૃઓને નિમિત્ત પિંડદાન,…