આજે છે જયા એકાદશી, ભૂલથી પણ ન કરો આ કામ, નહીં તો આવશે ખરાબ પરિણામ

ભારતીય સંસ્કૃતિમાં વ્રત અને તહેવારોનું ઘણુ મહત્વ છે. તેની સાથે અનેક કહાનીઓ પણ જોડાયેલી છે. હિન્દૂ શાસ્ત્રોમાં જયા એકાદશીનું વિશેષ મહત્વ છે. જયા એકાદશીનું વ્રત મા મહિનાની શુક્લ એકાદશીએ રાખવામાં…

ક્યારે છે મહાશિવરાત્રી? જાણો પૂજા કરાવાની વિધિ અને શુભ મૂહુર્ત

ભગવાન શિવ શંકરને દેવોના દેવ કહેવાય છે અને એવુ પણ કહેવાય છે તે ભોળા છે જેથી ભક્તની ભક્તિથી તે જલદી પ્રસન્ન થઈ જાય છે. આમ તો શ્રાવણ માસમાં ભગવાન શિવની…

આ વર્ષે ક્યારે છે હોળી? જાણો હોળી પ્રગટાવવાનું મૂહુર્ત અને તેનું મહત્વ

ભારતમાં દરેક તહેવાર બહુ ધૂમ ધામથી મનાવવામાં આવે છે. સંસ્કૃતમાં કહેવાય છે ને ‘ઉત્સવ પ્રિય ખલુ મનુષ્ય’ એટેલે કે માણસોને ઉત્સવ પ્રિય હોય છે. ભારતમાં કેટલાક એવા તહેવારો છે જેમની…

આ ચમત્કારી મંદિરનું પાણી પિતાની સાથે જ ગંભીર બીમારીઓથી મળે છે મૂક્તિ

બીમારી વ્યક્તિ માટે અમૃત છે આ પાણી, જ્યારે સ્વસ્થ વ્યક્તિ માટે છે ઝેર આમ તો ભારતમાં અયોધ્યાથી લઈને કાશી વિશ્વનાથ અને રામેશ્વરથી લઈને બદ્રિનાથ સુધીના અનેક જગ પ્રસિદ્ધ મંદિરો આવેલા…

જે વ્યક્તિને આખો દેશ ગાળો આપે છે તે વ્યક્તિની અહીં થાય છે પૂજા

મહાભારતનું નામ સાંભળતા જ આપણને મામા શકુનીના દાવ પેંચ દેખાવા લાગે છે. તેમણે કેવી રીતે છળકપટ કરીને પાંડવોને જુગારમાં હરાવ્યા અને બાદમાં પાંડવોને વનવાસ ભોગવવો પડ્યો. હવે જો કોઈ તમને…

રહસ્ય! તેલ કે ઘી નહીં પાણી વડે પ્રગટે છે આ મંદિરનો દિવો, માતાનો અનોખો છે ચમત્કાર

ભગવાનની આરતી કરવા માટે આપણે ઘરે કે મંદિરમાં દિવો અવશ્ય પ્રગટાવીએ છીએ. આ દિવો મોટા ભાગે ગાયના ઘી કે તેલ દ્વારા પ્રગટાવવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું કે…

સંતાન સુખ મેળવવા આજે રાખો આ ખાસ વ્રત, માતા લક્ષ્મી પૂર્ણ કરશે મનોકામના

આજે છે પુત્રદા એકાદશી, જાણો તેના વ્રતની વિધિ અને શુભ મૂહુર્ત દરેક માતા પિતા એ દિવસ બહુ ખાસ હોય છે જ્યારે તેમના ઘરે સંતાનનો જન્મ થાય છે. આ માટે માતા…

આ મંદિરમાં રાજા અકબરનું પણ અભિમાન ઓગળી ગયું હતું, માતાએ બતાવ્યો હતો એવો પરચો

ભારતમાં હજારોની સંખ્યામાં મદિરો આવેલા છે, જેમાના કેટલાક એવા રહસ્યમયી છે કે જેનુ રહસ્ય હજારો વર્ષો બાદ પણ ઉકેલાયું નથી. ઘણૈ વૈજ્ઞાનિકો પણ તેને ઉકેલવામાં ફેલ થયા છે. આજે અમે…