ચમત્કાર! મકરસંક્રાતિ પર આ મંદિરમાં સૂર્ય ભગવાન ખુદ કરે છે શિવલિંગનો અભિષેક

ભારતને મંદિરોનો દેશ પણ કહેવામાં આવે છે. કારણ કે ભારતમાં લાખોની સંખ્યામાં મંદિરો આવેલા છે દેશનું કોઈ એવુ ગામ નહીં હોય જ્યાં મંદિર ન હોય. તો દેશમાં કેટલાક એવા પણ…

ચમત્કાર! તેલ અને ઘી વગર વર્ષોથી તિરૂપતિ બાલાજી મંદિરમાં પ્રગટે છે આ દીવો

આંધ્ર પ્રદેશમા આવેલુ તિરૂપતિ બાલાજી મંદિર ફક્ત દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ પ્રખ્યાત છે. અહીં દર વર્ષે કરોડો લોકો દર્શન કરવા આવે છે. ચિત્તુર જિલ્લામાં આવેલુ આ મંદિર સમુદ્રથી…

ભારતમાં આવેલા છે હનુમાનજીના 5 ચમત્કારિક મંદિર, કોઈપણ ભક્ત ખાલી હાથે નથી જતો

હનુમાનજીની પૂજા માટે મંગળવારનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે હનુમાનજી ભક્તો પર ખૂબ જ જલ્દી પ્રસન્ન થાય છે. કહેવાય છે કે કળિયુગમાં હનુમાનજીની પૂજા કરવાથી ખૂબ…

દેશના સૌથી અમીર મંદિરમાં કેમ કરવામાં આવે છે વાળનું દાન, રસપ્રદ છે કારણ

તિરુપતિ મંદિર દેશભરમાં જ નહીં વિદેશોમાં પણ પ્રખ્યાત છે. તેનું કારણ આ મંદિર સાથે જોડાયેલી બાબત છે કે તેને દેશનું સૌથી અમીર મંદિર કહેવામાં આવે છે. તો તેની સાથે જોડાયેલી…

ચોટીલાના ચામુંડા માતાજીના મંદિરમાં કેમ ચોટાડવામાં આવે છે સિક્કા ? જાણો રહસ્ય

દયાળી દેવી ચામુંડા માતાજીના મંદિરમાં સિક્કા કેમ ચોંટાડવામાં આવે છે? જાણો રસપ્રદ સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલું ચોટીલા ધામ કે જ્યાં ચોટીલા ડુંગર પર મા ચંડી ચામુંડા વિરાજમાન છે. માતા ચામુંડા 64…

રુદ્રાક્ષ ધારણ કરતા પહેલા આ વાતનું રાખો ધ્યાન, નહીં તો ઘરમા આવશે આફત

આ મુખી રુદ્રાક્ષ પહેરવાથી થાય છે ધનવર્ષા હિન્દુ ધર્મ અને જ્યોતિષમાં રુદ્રાક્ષને ખૂબ જ પવિત્ર અને ચમત્કારિક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શંકરના આંસુમાંથી…

સોમનાથ મંદિરમાં કાર્તિકી પૂર્ણિમાની રાત્રે સર્જાઈ અલૌકિક ઘટના, જેને પણ જોઈ તે નતમસ્તક થઇ ગયા

આપણા દેશના ઘણા મંદિરો એવા છે જેનું એક આગવું મહત્વ છે, આ મંદિરોમાં એવા એવા ચમત્કાર જોવા મળે છે જેને આજ સુધી વિજ્ઞાન પણ ઉકેલી નથી શક્યું. ગુજરાતમાં પણ એવા…

દેવઉઠી એકાદશીના દિવસે આ વસ્તુ ન ખાવ, નહીં બનશો પાપના ભાગીદાર

દેવઉઠી એકાદશીનું વ્રત કરવાથી મળે છે આખી એકાદશીનું પુણ્ય 14 નવેમ્બર રવિવારના રોજ દેવ ઉથની એકાદશી ઉજવવામાં આવશે. તે વર્ષની સૌથી મોટી એકાદશી તિથિ માનવામાં આવે છે. એવું માનવામાં આવે…