દેવઉઠી એકાદશીના દિવસે આ વસ્તુ ન ખાવ, નહીં બનશો પાપના ભાગીદાર

દેવઉઠી એકાદશીનું વ્રત કરવાથી મળે છે આખી એકાદશીનું પુણ્ય 14 નવેમ્બર રવિવારના રોજ દેવ ઉથની એકાદશી ઉજવવામાં આવશે. તે વર્ષની સૌથી મોટી એકાદશી તિથિ માનવામાં આવે છે. એવું માનવામાં આવે…

પૈસાદાર બનવા માગતા હોય તો કાર્તિક પૂર્ણિમા પર કરો આ ખાસ ઉપાય

હિંદુ ધર્મમાં કારતક માસ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. વર્ષનો સૌથી મોટો તહેવાર દિવાળી આ મહિનામાં ઉજવવામાં આવે છે. તે જ મહિનામાં ભગવાન શ્રી રામ 14 વર્ષનો વનવાસ પૂરો…

વીરપુરમાં જલારામ બાપાના આગ્રહથી 3 અરબીએ જમ્યા પણ પછી ખુબ શરમ આવી અને… વાંચો અદ્ભુત સ્ટોરી અને એક જલારામ બાપનો કિસ્સો

આજે પણ જલારામબાપા પાસે શ્રદ્ધા પૂર્વક પ્રાર્થના કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થઈ જાય છે. આજે પણ એમના આશીર્વાદ આપણી સાથે જ છે. શ્રી રામભક્ત સંત જલારામ બાપાનો જન્મ 1799…

અયોધ્યા જ નહીં, ભારતના આ 7 સ્થળોઓ આવેલા છે શ્રીરામના અનોખા મંદિર

ભગવાન રામને ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર કહેવામાં આવે છે. હિંદુ ધર્મમાં ભગવાન રામ પ્રત્યે ભક્તોની અતૂટ શ્રદ્ધા છે. આમ તો ભગવાન રામનો જન્મ અયોધ્યામાં થયો હતો અને લાખો ભક્તો પણ…

શરદ પૂર્ણિમા પર કરો આ ઉપાય, શરીર બનશે નિરોગી અને ઘરમાં આવશે લક્ષ્મી

શરદ પૂનમે આ દેવની પૂજા કરવાથી છોકરીઓને મળે છે સારો વર હિંદુ ધર્મમાં શરદ પૂર્ણિમા(પૂનમ)ની તારીખનું વિશેષ મહત્વ છે. શરદ પૂર્ણિમાને જાગૃત પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે…

આ વર્ષે દિવાળી પર બની રહ્યો છે દૂર્લભ સંયોગ, એક જ રાશિમાં આ ચાર ગ્રહોની થશે યૂતિ

આ દિવાળી લોકો માટે શુભ સાબિત થશે, જાણો પૂજા વિધિની તિથિ દિવાળી 2021 નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. 4 નવેમ્બર 2021, ગુરુવારના રોજ કારતક મહિનાના કૃષ્ણ પક્ષની અમાસના રોજ…

શનિવારે કરો આ અચૂક ઉપાય, શનિદેવ તમામ મનોકામના કરશે પુરી

શનિદેવના આશિર્વાદ મેળવવા કરો આ મંત્રનો જાપ આજે વર્ષ 2021 ના ​​ઓક્ટોબર મહિનાનો ત્રીજો અને અશ્વિન(આસો) મહિનાનો છેલ્લો શનિવાર છે. માન્યતા મુજબ શનિવાર શનિદેવનો દિવસ છે. શાસ્ત્રોમાં શનિદેવને ન્યાયના દેવતા…

જો તમારા કામ અટકી જતા હોય તો સમજી લો કે તમારો સૂર્ય નબળો છે

આજે ઓક્ટોબર 2021 મહિનાનો પહેલો રવિવાર અને અશ્વિન મહિનાનો બીજો રવિવાર છે. રવિવાર સૂર્ય ભગવાનને સમર્પિત છે. ભગવાન સૂર્યનો દિવસ હોવાથી રવિવારે ભગવાન સૂર્યની પૂજા કરવી ખૂબ જ પુણ્યશાળી માનવામાં…