ધાર્મિક-દુનિયા

આ વર્ષે કયારે આવે છે અખાત્રીજ અને જાણો આ દિવસના શુભમૂહુર્ત

અખાત્રીજ પર સર્જાશે ધન યોગ, માતા લક્ષ્મી તમને આપશે આશીર્વાદ, બસ આટલું કરો વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિને અખાત્રીજ કહેવાય છે. સનાતન ધર્મ મુજબ, આ દિવસ ખૂબ જ વિશેષ છે, કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. વિષ્ણુ પુરાણ મુજબ, ભગવાન વિષ્ણુનો પ્રિય મહિનો વૈશાખ મહિનો હોય છે અને આ મહિને More..

ધાર્મિક-દુનિયા

11 માર્ચ 2021 શિવ યોગમાં મહાશિવરાત્રી શુભ મુહૂર્ત તેમજ આ એક કામ અવશ્ય કરો… જેથી ભગવાન શિવની કૃપા તમારા ઉપર બની રહેશે

મહાદેવ તમને કરી દેશે માલામાલ, કાલે બસ આ કામ કરો શાસ્ત્રમાં મહાશિવરાત્રી નું વિશેષ મહત્વ છે. હિન્દી પંચાંગ અનુસાર મહાશિવરાત્રીનું પર્વ ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિના દિવસે આવે છે. વિશેષ સિદ્ધિઓની પ્રાપ્તિ માટે ઘણા લોકો મહા નિશિત કાળમાં ભગવાન શિવની પૂજા કરે છે. પૌરાણિક કથા અનુસાર મહાશિવરાત્રી શિવ શક્તિ નું મિલન નું પર્વ છે More..

ધાર્મિક-દુનિયા

11 માર્ચ 2021 મહાશિવરાત્રિ પર લાગી રહ્યુ છે પંચક, ખાસ રાખો આ વસ્તુનુ ધ્યાન

હિંદી કેલેન્ડર અનુસાર દર વર્ષે ફાગણ મહિનાની ચૌદશની તિથિએ મહાશિવરાત્રિનો પર્વ મનાવવામાં આવે છે. આ વર્ષ મહાશિવરાત્રિ 11 માર્ચ 2021ના રોજ ગુરૂવારના દિવસે મનાવવામાં આવશે. મહાશિવરાત્રિ આ વર્ષે યોગમાં મનાવવામાં આવશે જે ખૂબ જ શુભ છે. પરંતુ આ સાથે સાથે 11 માર્ચથી આ દિવસ પંચક પણ લાગવા જઇ રહ્યો છે. જે 16 માર્ચ સુધી રહેશે. More..

જ્યોતિષ શાસ્ત્ર ધાર્મિક-દુનિયા

21 ફેબ્રુઆરીથી શુક્ર ગ્રહનું થશે રાશિ પરિવર્તન, આ રાશિવાળા લોકોના જીવનમાં આવશે ખુશી, જાણો તમારી રાશિ છે કે નહિ

ભૌતિક સુખ, પ્રેમ-રોમાંસ અને લગ્ન કારક ગ્રહ 14 ફેબ્રઆરીએ અસ્ત થયો હતો અને હવે શુક્ર ગ્રહ રાશિ પરિવર્તન કરવા જઇ રહ્યો છે. 21 ફેબ્રુઆરી 2021ના રોજ શુક્ર ગ્રહ મકર રાશિથી નીકળી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. 17 માર્ચ સુધી તે કુંભ રાશિમાં જ રહેશે. શુક્ર ગ્રહનું રાશિ પરિવર્તન 21 ફેબ્રુઆરી રાત્રે 2.19 વાગ્યે થશે. કુંભ રાશિમાં More..

ખબર ધાર્મિક-દુનિયા

કુંવારા લોકોની પણ દરેક મનોકામનાઓ થાય છે પૂર્ણ આ ચમત્કારિક “ચુડેલ ફઈ બા”ના મંદિરમાં, જાણો તેનો ઇતિહાસ અને રહસ્ય

આપણ દેશની અંદર ઘણા એવા મંદિરો આવેલા છે જેના ચમત્કારો આજે પણ દુનિયાભરમાં પ્રખ્યાત છે.વૈજ્ઞાનિકો પણ આ મંદિરોના રહસ્યો વિશે આજ સુધી જાણી શક્યા અને નથી અને તેમને પણ આ મંદિરોના ચમત્કાર સામે નમસ્કાર કરવા પડ્યા છે. આજે અમે તમને એક એવા જ મંદિરના ચમત્કારિક ઇતિહાસ વિશે જણાવીશું, જ્યાં કુંવારા લોકોની પણ દરેક મનોકામનાઓ પૂર્ણ થાય More..

ધાર્મિક-દુનિયા

જાણો વસંત પંચમીનું શું છે માહાત્મ્ય ? કેવા રંગના કપડાં પહેરી, ક્યાં મંત્ર દ્વારા કરી શકાશે મા સરસ્વતીની પૂજા ?

આપણા દેશની અંદર દરેક તહેવારોનું એક આગવું મહત્વ છે. ત્યારે 16 ફેબ્રુઆરીના રોજ એવો જ એક તહેવાર આવી રહ્યો છે જેને આપણે વસંત પંચમી તરીકે ઓળખીએ છીએ. આ તહેવારનું ઘણી બધી રીતે આગવું મહત્વ છે. વસંત પંચમીના રોજ ઠેર ઠેર હજારો લગ્ન યોજાય છે, તો કવિઓ અને લેખકો વસંતના વૈભવને પણ આજના દિવસે પોતાના શબ્દોની More..

ધાર્મિક-દુનિયા

અહીં આજે પણ હાજર છે ભગવાન પરશુરામ ની વિશાળકાય કુહાડી, રહસ્યમય છે તે જગ્યા ક્યાં આવેલું છે આ રહસ્યમહ સ્થળ? જેની સાથે જોડાયેલા છે અનેક રહસ્યો જાણો વિગત

ઇતિહાસ સાથે જોડાયેલી ઘણી વાર્તામાં ભગવાન પરશુરામ અને તેમની પાસે રહેલી પરશુ(કુહાડી) વિશે પણ સાંભળ્યું હશે. પરંતુ તમને ખબર છે કે તેમનું પરશુ આજે પણ ધરતી પર હાજર છે. જી, હાં દાવો કરવામાં આવ્યો છે. એક પહાડી પર સ્થિત એક મંદિર માં ભગવાન પરશુરામનું પરશુ દટાયેલું છે. જે ભગવાન પરશુરામે જાતે જ ત્યાં દાટ્યું હતું. More..

ધાર્મિક-દુનિયા

આ દિવસે શ્રીકૃષ્ણની પૂજા કરવાથી ભોળાનાથ પણ થશે પ્રસન્ન

રાશિ મુજબ મંત્રોના જાપ કરવાથી ધાર્યા ફળની પ્રાપ્તિ થશે જો તમે પણ શ્રી કૃષ્ણના ભક્ત છો, તો ગુરુવારના દિવસે જે ભગવાન વિષ્ણુનો દિવસ માનવામાં આવે છે. પરંતુ જો તમે સોમવાર જે ભગવાન શિવનો દિવસ માનવામાં આવે છે, તો તે પણ શ્રી કૃષ્ણનો દિવસ છે. તે તેમની પૂજા અને પ્રસન્ન કરવા માંગે છે. તેથી કેટલીક વિશેષ More..