દેવઉઠી એકાદશીના દિવસે આ વસ્તુ ન ખાવ, નહીં બનશો પાપના ભાગીદાર
દેવઉઠી એકાદશીનું વ્રત કરવાથી મળે છે આખી એકાદશીનું પુણ્ય 14 નવેમ્બર રવિવારના રોજ દેવ ઉથની એકાદશી ઉજવવામાં આવશે. તે વર્ષની સૌથી મોટી એકાદશી તિથિ માનવામાં આવે છે. એવું માનવામાં આવે…
ધાર્મિક-દુનિયા Dharmik Duniya – Religious story that you love it. ધાર્મિક રાશિફળ, લોક કથાઓ,અધ્યાત્મ, મંદિરો, ધર્મ વિજ્ઞાન,મહાપુરુષો
દેવઉઠી એકાદશીનું વ્રત કરવાથી મળે છે આખી એકાદશીનું પુણ્ય 14 નવેમ્બર રવિવારના રોજ દેવ ઉથની એકાદશી ઉજવવામાં આવશે. તે વર્ષની સૌથી મોટી એકાદશી તિથિ માનવામાં આવે છે. એવું માનવામાં આવે…
હિંદુ ધર્મમાં કારતક માસ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. વર્ષનો સૌથી મોટો તહેવાર દિવાળી આ મહિનામાં ઉજવવામાં આવે છે. તે જ મહિનામાં ભગવાન શ્રી રામ 14 વર્ષનો વનવાસ પૂરો…
આજે પણ જલારામબાપા પાસે શ્રદ્ધા પૂર્વક પ્રાર્થના કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થઈ જાય છે. આજે પણ એમના આશીર્વાદ આપણી સાથે જ છે. શ્રી રામભક્ત સંત જલારામ બાપાનો જન્મ 1799…
ભગવાન રામને ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર કહેવામાં આવે છે. હિંદુ ધર્મમાં ભગવાન રામ પ્રત્યે ભક્તોની અતૂટ શ્રદ્ધા છે. આમ તો ભગવાન રામનો જન્મ અયોધ્યામાં થયો હતો અને લાખો ભક્તો પણ…
શરદ પૂનમે આ દેવની પૂજા કરવાથી છોકરીઓને મળે છે સારો વર હિંદુ ધર્મમાં શરદ પૂર્ણિમા(પૂનમ)ની તારીખનું વિશેષ મહત્વ છે. શરદ પૂર્ણિમાને જાગૃત પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે…
આ દિવાળી લોકો માટે શુભ સાબિત થશે, જાણો પૂજા વિધિની તિથિ દિવાળી 2021 નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. 4 નવેમ્બર 2021, ગુરુવારના રોજ કારતક મહિનાના કૃષ્ણ પક્ષની અમાસના રોજ…
શનિદેવના આશિર્વાદ મેળવવા કરો આ મંત્રનો જાપ આજે વર્ષ 2021 ના ઓક્ટોબર મહિનાનો ત્રીજો અને અશ્વિન(આસો) મહિનાનો છેલ્લો શનિવાર છે. માન્યતા મુજબ શનિવાર શનિદેવનો દિવસ છે. શાસ્ત્રોમાં શનિદેવને ન્યાયના દેવતા…
આજે ઓક્ટોબર 2021 મહિનાનો પહેલો રવિવાર અને અશ્વિન મહિનાનો બીજો રવિવાર છે. રવિવાર સૂર્ય ભગવાનને સમર્પિત છે. ભગવાન સૂર્યનો દિવસ હોવાથી રવિવારે ભગવાન સૂર્યની પૂજા કરવી ખૂબ જ પુણ્યશાળી માનવામાં…