વાઘ બારસ 2022 : જાણો શા માટે ઉજવવામાં આવે છે વાઘ બારસ, જાણો પૂજા વિધિ અને મહત્વ
વાઘ બારસ એ દિવાળીનાં પર્વની શરૂઆતનો દિવસ છે. ગુજરાતીઓ આજના દિવસથી ઊંબરા પૂજવાની શરૂઆત કરે છે અને તેને દિવાળીનો પહેલો દિવસ ગણે છે. ગુજરાતી પંચાંગ મુજબ આસો વદ બારસ એટલે…
વાઘ બારસ એ દિવાળીનાં પર્વની શરૂઆતનો દિવસ છે. ગુજરાતીઓ આજના દિવસથી ઊંબરા પૂજવાની શરૂઆત કરે છે અને તેને દિવાળીનો પહેલો દિવસ ગણે છે. ગુજરાતી પંચાંગ મુજબ આસો વદ બારસ એટલે…
કારતક માસમાં શુક્લ પક્ષની બીજી તિથિ પર ભાઈ દૂજનો તહેવાર ઉજવવામાં આવે છે. રક્ષાબંધનની જેમ આ તહેવાર પણ ભાઈ-બહેન માટે ખૂબ જ ખાસ હોય છે. ભાઈબીજના દિવસે ભાઈને તિલક કરવાનું…
પાંચ દિવસના મહાપર્વ દિવાળીનો મહત્ત્વનો દિવસ એટલે કાળી ચૌદશ. કાળી ચૌદશને ‘નાની દિવાળી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉલ્લેખનીય છે, કે કાળી ચૌદશને રૂપ ચૌદશ અને નરક ચતુર્દશી જેવાં નામોથી…
દિવાળીના મહાપર્વની શરૂઆત આમ તો વાઘ બારસથી જ થઈ જતી હોય છે પણ મોટેભાગે દિવાળીનો માહોલ ધનતેરસના દિવસથી જ બંધાય છે. આસો મહિનાની વદ તેરસનો દિવસ એટલે ધનતેરસ. અંધકારમાંથી ઉજાસ…
હિન્દૂ ધર્મમાં દિવાળીના તહેવારનું કંઈક અલગ જ મહત્વ બતાવવામાં આવ્યું છે. દિવાળીના તહેવાર વાઘબારસથી ચાલુ થાય છે અને લાભ પાંચમના દિવસે પુરા થાય છે.ધનતેરસનું પર્વ કાર્તિક કૃષ્ણપક્ષની ત્રયોદશી તિથિના દિવસે…
મોટા ભાગના લોકો માને છે કે ધનતેરસ એ એક સમૃદ્ધિ ખ્યાતિ અને યશ, વૈભવનો ત્યોહાર છે. આ દિવસે ધન દેવતા જેને કહીએ છીએ તે કુબેરની પૂજાનું ખૂબ મહત્વ રહેલું છે….
ધનતેરસ પર વાસણો, સોના-ચાંદી, કપડાં, ધન-સંપત્તિ ખરીદવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. સમયની સાથે વાહનો, ઈલેક્ટ્રોનિક વસ્તુઓ જેવી વસ્તુઓ પણ આ યાદીમાં સામેલ થઈ ગઈ. પરંતુ ધનતેરસ પર વસ્તુઓ ખરીદવાની…
દીવાળીનો તહેવાર એ પાંચ દિવસીય ઉત્સવનો તહેવાર છે. જેમાં પહેલા દિવસે ધનતેરસ મનાવવામાં આવે છે. આ દિવસે ભગવાન ધનવંતરી અને દેવી લક્ષ્મી અને કુબેર દેવની પૂજા કરવામાં આવે છે, પરંતુ…