આ 5 રાશિના જાતકોની ધનતેરસથી બદલાની છે કિસ્મત, 59 વર્ષ બાદ સધાઈ રહ્યો છે અનોખો સંયોગ, કુબરે ભગવાનની કૃપા વરસશે અપરંપાર Durlabh sayog after 59 years dhanteras : દિવાળીના પવિત્ર…
દિવાળીના તહેવારને બસ ગણતરીના જ દિવસો બાકી છે, લગભગ દરેકે પોતપોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સામાન્ય લોકોથી લઈને ખાસ લોકો પણ દીવાળીની ઉજવણી કરવા માટે તૈયાર છે. દિવાળીની ઉજવણી…
મોટા ભાગના લોકો માને છે કે ધનતેરસ એ એક સમૃદ્ધિ ખ્યાતિ અને યશ, વૈભવનો ત્યોહાર છે. આ દિવસે ધન દેવતા જેને કહીએ છીએ તે કુબેરની પૂજાનું ખૂબ મહત્વ રહેલું છે….
હિન્દૂ ધર્મમાં દિવાળીના તહેવારનું કંઈક અલગ જ મહત્વ બતાવવામાં આવ્યું છે. દિવાળીના તહેવાર વાઘબારસથી ચાલુ થાય છે અને લાભ પાંચમના દિવસે પુરા થાય છે.ધનતેરસનું પર્વ કાર્તિક કૃષ્ણપક્ષની ત્રયોદશી તિથિના દિવસે…
વાઘ બારસ એ દિવાળીનાં પર્વની શરૂઆતનો દિવસ છે. ગુજરાતીઓ આજના દિવસથી ઊંબરા પૂજવાની શરૂઆત કરે છે અને તેને દિવાળીનો પહેલો દિવસ ગણે છે. ગુજરાતી પંચાંગ મુજબ આસો વદ બારસ એટલે…
કારતક માસમાં શુક્લ પક્ષની બીજી તિથિ પર ભાઈ દૂજનો તહેવાર ઉજવવામાં આવે છે. રક્ષાબંધનની જેમ આ તહેવાર પણ ભાઈ-બહેન માટે ખૂબ જ ખાસ હોય છે. ભાઈબીજના દિવસે ભાઈને તિલક કરવાનું…
પાંચ દિવસના મહાપર્વ દિવાળીનો મહત્ત્વનો દિવસ એટલે કાળી ચૌદશ. કાળી ચૌદશને ‘નાની દિવાળી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉલ્લેખનીય છે, કે કાળી ચૌદશને રૂપ ચૌદશ અને નરક ચતુર્દશી જેવાં નામોથી…
દિવાળીના મહાપર્વની શરૂઆત આમ તો વાઘ બારસથી જ થઈ જતી હોય છે પણ મોટેભાગે દિવાળીનો માહોલ ધનતેરસના દિવસથી જ બંધાય છે. આસો મહિનાની વદ તેરસનો દિવસ એટલે ધનતેરસ. અંધકારમાંથી ઉજાસ…