દિવાળીના મહાપર્વની શરૂઆત આમ તો વાઘ બારસથી જ થઈ જતી હોય છે પણ મોટેભાગે દિવાળીનો માહોલ ધનતેરસના દિવસથી જ બંધાય છે. આસો મહિનાની વદ તેરસનો દિવસ એટલે ધનતેરસ. અંધકારમાંથી ઉજાસ તરફ જીવનની ગતિ સમયનો પહેલો પડાવ એટલે ધનતેરસ. વર્ષોની આપણી પરંપરા ધનતેરસના પર્વને અમૂલ્ય માને છે. એનું કારણ છે – આ દિવસે મનુષ્યને મળતો ધનલાભ More..
Dhanteras & Lakshmi Pujan
ધનતેરસના દિવસે ઘરમાં લાવો આ 10 રૂપિયાનો સામાન અને હંમેશા લક્ષ્મીજીનો વાસ બન્યો રહેશે…
હિન્દૂ ધર્મમાં દિવાળીના તહેવારનું કંઈક અલગ જ મહત્વ બતાવવામાં આવ્યું છે. દિવાળીના તહેવાર વાઘબારસથી ચાલુ થાય છે અને લાભ પાંચમના દિવસે પુરા થાય છે.ધનતેરસનું પર્વ કાર્તિક કૃષ્ણપક્ષની ત્રયોદશી તિથિના દિવસે તેમજ દિવાળીના બે દિવસ પહેલા ઉજવવામાં આવે છે. આ વર્ષે 22 ઓક્ટોબરના રોજ ધનતેરસની ઉજવણી કરવામાં આવશે. ધનતેરસ જે ધન અને તેરસને મળીને બને છે. More..
ધનતેરસના દિવસે ખરીદો આ 5 વસ્તુઓ, ચમકી જશે કિસ્મત !! એકવાર કરી જુઓ ટ્રાય
મોટા ભાગના લોકો માને છે કે ધનતેરસ એ એક સમૃદ્ધિ ખ્યાતિ અને યશ, વૈભવનો ત્યોહાર છે. આ દિવસે ધન દેવતા જેને કહીએ છીએ તે કુબેરની પૂજાનું ખૂબ મહત્વ રહેલું છે. ગ્રંથોમાં જણાવ્યા અનુસાર, આ દિવસે આયુર્વેદના દેવતા ધનવંતરી પણ અમ્રુત કળશ સાથે સમુદ્રમંથનમાંથી પ્રગટ થયા હતા. એટલા માટે આ દિવસને ધનવંતરી જયંતિ પણ મનાવવામાં આવે More..
જાણો ધનતેરસ પર કઈ કઈ વસ્તુનું દાન કરવું, બદલાઇ જાય છે કિસ્મત અને ઘરમાં થાય છે પૈસાનો વરસાદ
ધનતેરસ પર વાસણો, સોના-ચાંદી, કપડાં, ધન-સંપત્તિ ખરીદવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. સમયની સાથે વાહનો, ઈલેક્ટ્રોનિક વસ્તુઓ જેવી વસ્તુઓ પણ આ યાદીમાં સામેલ થઈ ગઈ. પરંતુ ધનતેરસ પર વસ્તુઓ ખરીદવાની સાથે દાન કરવાની પણ પરંપરા છે. આ દિવસે જરૂરિયાતમંદોને દાન કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને આખા વર્ષ દરમિયાન અઢળક સંપત્તિ આપે છે. આ વર્ષે, More..
જો તમે ધનતેરસના દિવસે નથી ખરીદી શકતા સોનુ-ચાંદી તો કરો આ વસ્તુની ખરીદી, ક્યારેય નહીં થાય પૈસાની તંગી
દીવાળીનો તહેવાર એ પાંચ દિવસીય ઉત્સવનો તહેવાર છે. જેમાં પહેલા દિવસે ધનતેરસ મનાવવામાં આવે છે. આ દિવસે ભગવાન ધનવંતરી અને દેવી લક્ષ્મી અને કુબેર દેવની પૂજા કરવામાં આવે છે, પરંતુ ધનતેરસના દિવસે ખરીદી માટે અનેરો ઉત્સાહ જોવા મળે છે. નવી વસ્તુઓ ખરીદવા માટે આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, આ More..
દિવાળી 2022 : લક્ષ્મીજીની પૂજા વખતે ભૂલથી પણ ના કરો આ વસ્તુ અર્પણ, માં થશે નારાજ
ધનની દેવી માં લક્ષ્મીને પ્રસન્ન કરવાના ધર્મ, જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર વગેરેમાં અનેક ઉપાયો છે. આ માટે દેવી લક્ષ્મીની પૂજા અને અનેક પ્રકારના ઉપાય સામેલ છે. આ સાથે જ દેવી લક્ષ્મીની પૂજા માટે કેટલાક નિયમો પણ જણાવવામાં આવ્યા છે. જો લક્ષ્મીજીની પૂજામાં ભૂલો થાય છે, તો તે ગુસ્સે થઈ શકે છે. ચાલો જાણીએ દેવી લક્ષ્મીની પૂજામાં કઈ More..