સાંજના સમયે બજારમાંથી આ વસ્તુ ખરીદી લાવો, હંમેશા બની રહેશે લક્ષ્મીજીની કૃપા !
દિવાળીના મહાપર્વની શરૂઆત આમ તો વાઘ બારસથી જ થઈ જતી હોય છે પણ મોટેભાગે દિવાળીનો માહોલ ધનતેરસના દિવસથી જ બંધાય છે. આસો મહિનાની વદ તેરસનો દિવસ એટલે ધનતેરસ. અંધકારમાંથી ઉજાસ…
દિવાળીના મહાપર્વની શરૂઆત આમ તો વાઘ બારસથી જ થઈ જતી હોય છે પણ મોટેભાગે દિવાળીનો માહોલ ધનતેરસના દિવસથી જ બંધાય છે. આસો મહિનાની વદ તેરસનો દિવસ એટલે ધનતેરસ. અંધકારમાંથી ઉજાસ…
હિન્દૂ ધર્મમાં દિવાળીના તહેવારનું કંઈક અલગ જ મહત્વ બતાવવામાં આવ્યું છે. દિવાળીના તહેવાર વાઘબારસથી ચાલુ થાય છે અને લાભ પાંચમના દિવસે પુરા થાય છે.ધનતેરસનું પર્વ કાર્તિક કૃષ્ણપક્ષની ત્રયોદશી તિથિના દિવસે…
મોટા ભાગના લોકો માને છે કે ધનતેરસ એ એક સમૃદ્ધિ ખ્યાતિ અને યશ, વૈભવનો ત્યોહાર છે. આ દિવસે ધન દેવતા જેને કહીએ છીએ તે કુબેરની પૂજાનું ખૂબ મહત્વ રહેલું છે….
ધનતેરસ પર વાસણો, સોના-ચાંદી, કપડાં, ધન-સંપત્તિ ખરીદવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. સમયની સાથે વાહનો, ઈલેક્ટ્રોનિક વસ્તુઓ જેવી વસ્તુઓ પણ આ યાદીમાં સામેલ થઈ ગઈ. પરંતુ ધનતેરસ પર વસ્તુઓ ખરીદવાની…
દીવાળીનો તહેવાર એ પાંચ દિવસીય ઉત્સવનો તહેવાર છે. જેમાં પહેલા દિવસે ધનતેરસ મનાવવામાં આવે છે. આ દિવસે ભગવાન ધનવંતરી અને દેવી લક્ષ્મી અને કુબેર દેવની પૂજા કરવામાં આવે છે, પરંતુ…
ધનની દેવી માં લક્ષ્મીને પ્રસન્ન કરવાના ધર્મ, જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર વગેરેમાં અનેક ઉપાયો છે. આ માટે દેવી લક્ષ્મીની પૂજા અને અનેક પ્રકારના ઉપાય સામેલ છે. આ સાથે જ દેવી લક્ષ્મીની પૂજા…