વાઘ બારસ 2022 : જાણો શા માટે ઉજવવામાં આવે છે વાઘ બારસ, જાણો પૂજા વિધિ અને મહત્વ

વાઘ બારસ એ દિવાળીનાં પર્વની શરૂઆતનો દિવસ છે. ગુજરાતીઓ આજના દિવસથી ઊંબરા પૂજવાની શરૂઆત કરે છે અને તેને દિવાળીનો પહેલો દિવસ ગણે છે. ગુજરાતી પંચાંગ મુજબ આસો વદ બારસ એટલે…