અમદાવાદના આ ડોકટર બની ગયા બાળકો માટે જાદુગર, એવી કાલી ઘેલી વાતોમાં મસ્તી મજાક કરીને ઇન્જેક્શન પણ આપી દે છે, જુઓ

કોણ છે ગુજરાતના એ ફેમસ ડોક્ટર, જેના વીડિયો જોઈને વાલીઓ પણ ઈચ્છે છે કે તેમના બાળકની સારવાર આ ડોક્ટર જ કરે, જુઓ ગુજ્જુરોક્સ સાથે આ બાળનિષ્ણાત ડોક્ટરની ખાસ વાતચીત Conversation…

પત્નીને ભણાવી ગણાવીને બનાવી SDM, અધિકારી બનતા જ અન્ય અધિકારી સાથે શરૂ કર્યું અફેર, હવે પતિએ લગાવ્યો હત્યાના ષડયંત્રનો આરોપ, જાણો સમગ્ર મામલો

પતિએ તેની પત્ની અને પ્રેમી પર લગાવ્યો જાનથી મારી નાખવાનો આરોપ તો પત્નીએ પણ આરોપ લગાવતા કહ્યું, “50 લાખ અને ઘર માંગે છે.”, જુઓ સમગ્ર મામલો PCS Jyoti Maurya Husband…

અમરેલીના આ ગુજરાતીએ તો કેનેડામાં પણ પોતાના નામનો ડંકો વગાડ્યો, ટેસ્લા કારનો રાખ્યો એવો નંબર કે લોકોને પણ મળે છે પ્રેરણા, જુઓ

6 વર્ષ પહેલા કેનેડામાં ભણવા માટે ગયેલા અમરેલીના ગામડાના યુવાને આજે પોતાની મહેનતના દમ પર ખરીદી 5 પ્રોપર્ટી, જુઓ કેવી રીતે મેળવ્યું આ મુકામ આજના સમયમાં ઘણા લોકો વિદેશની અંદર…

ગામડાની છોકરીએ મમ્મીને ફોન કરીને કહ્યું, ‘હું એકલી મરી જઈશ અને તમને ખબર નહીં પડે.’ તેણે રડતાં કહ્યું, ‘આવી જા…

મારા ગામમાં સમાચાર ફેલાયા તો બધાએ કહ્યું, ‘નાક કપાવી દીધુ.’ પછી આ છોકરીએ કરી બતાવ્યુ એવું કે પરિવાર સાથે ગામનું નામ પણ થયુ રોશન આજના જમાનામાં છોકરાઓ કરતા છોકરીઓને જરા…

આ અરબપતિ બિઝનેસમેનની દીકરીની અલગ છે ઓળખ, ખુબસુરતીમાં પણ નંબર 1 છે અને ધંધામાં પણ- જાણો કહાની

સિંગર, સોન્ગ રાઇટર, એન્ટરપ્રિન્યોર અને મેંટલ હેલ્થ એડવોકેટ આ બધા ખાસિયત અનન્યા બિરલા ખૂબ સારી રીતે નિભાવે છે. આમ તો અનન્યા બિરલા કોઇ ઓળખની મોહતાજ નથી પણ જો તમને ખબર…

PM મોદીનું છલકાયું દર્દ, કહ્યુ- “મારા માતા બીજાના ઘરે વાસણ….” સફાઈકર્મચારીને ચા પીડાવ્યા વિના જવા ન દેતાં

પીએમ મોદીની માતા હીરાબેનનું નિધન શુક્રવારે સવારે અમદાવાદની હોસ્પિટલમાં થયુ હતુ. હીરાબાની ઉંમર 100 વર્ષ હતી. પીએમ મોદીની માતા હીરાબેનનું બુધવારના રોજ તબિયત બગડી હતી, તે બાદ તેમને અમદાવાદની યુએન…

ચાની ટપરીથી થયેલી મુલાકાત પહોંચી સગાઇના બંધન સુધી, ટ્યુમરને લીધે છોકરાએ ગુમાવી હતી આંખ પણ છોકરીએ પણ પોતાનો એવો પ્રેમ બતાવ્યો કે…

ટ્યુમરને કારણે આંખ ગુમાવેલા છોકરાએ તેની પ્રેમિકાને કહ્યુ- ‘હું પ્લાસ્ટિક સર્જરી કરાવી લઇશ, પછી પ્રેમિકા તરફથી મળ્યો એવો જવાબ કે…સાંભળી તમારી આંખો પણ ભીંજાઇ જશે કહેવાય છે ને કે પ્રેમ…

કળયુગના દાનવીર કર્ણ બન્યા ડો.અરવિંદ ગોયલ, જીવનભરની કમાણી 600 કરોડ રૂપિયા ગરીબોને કરી દીધી દાન

એક સલામ તો બને જ છે : 25 વર્ષ પહેલા જ બનાવી લીધુ હતુ મન, ગરીબને ઠંડીમાં ધ્રુજતો જોયો તો નિર્ણય કરી લીધો કે બધી સંપત્તિ દાન કરી દઇશ, હવે…