કયારેક વાસણો ધોતા અને ખાવાનું પણ બનાવતા હતા આ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા, બનિયાન પહેરી લેવા પહોંચ્યા હતા પુરસ્કાર

સાહેબ મારા પાસે દિલ્લી આવવાના પૈસા નથી કૃપા કરીને પુરસ્કાર પોસ્ટથી મોકલાવી દો ‘સાદું જીવન, ઉચ્ચ વિચાર’… આ કહેવત 21મી સદીમાં બંધબેસતી નથી. તેની પાછળનું મુખ્ય કારણ પૈસા છે. આજે…

જાણો કોણ છે IAS વિકાસ દિવ્યકીર્તિ….કેમ લાખો લોકોના ફેવરિટ છે?

જો તમે UPSCની તૈયારી કરી રહ્યા છો, તો દેખીતી રીતે જ તમારી નજર હંમેશા યૂટયૂબ પર ઉપલબ્ધ અભ્યાસ સામગ્રી પર રહેશે. કોઈપણ વિષય વિશે ઊંડાણપૂર્વક શીખવાની આ એક સરસ રીત…

નવસારીની દીકરીએ પોતાની મહેનતથી પરિવારનું નામ કર્યું રોશન,લગ્ન બાદ પણ અથાગ મહેનતથી પાસ કરી GPSCની પરીક્ષા,સંભાળશે નાયબ કલેકટરનું પદ

એવું કહેવાય છે કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી હોતો, ઘણા લોકો પોતાના સપના સાકાર કરવા માટે દિવસ રાત મહેનત કરે છે, પોતાના લક્ષ્ય પ્રત્યે એવા ઘેલા બની જાય છે…

EXCLUSIVE: આણંદમાં રહેતી આ દીકરીએ જાણો કેવી રીતે પુરી કરી પાયલોટ બનવા સુધીની સફર, સફળતાની કહાની જાણીને તમને પણ ગર્વ થશે

આજે ઘણા યુવાનો મોટા મોટા સપના જોતા હોય છે, પરંતુ બહુ ઓછા યુવાનો હોય છે જે પોતાના સપનાને હકીકતમાં બદલવા માટે મહેનત કરતા હોય છે અને ગમે તેવી ખરાબ પરિસ્થિતિનો…

લાખો રૂપિયા ખર્ચી અને કરવાનું હતું રિસેપ્શન પરંતુ આ નવદંપતીએ ઉઠાવ્યું એવું પગલું કે જાણીને તમે પણ કરશો સલામ

કપલની નેકદિલી ઉપર લોકોનું દિલ આવી ગયું, જરૂરિયાતોને મદદ કરવા 20 લાખ રૂપિયા… હાલમાં જ દેશભરમાં ઘણા બધા લગ્નપ્રસંગો યોજાયા, લગ્નમાં મોટી જાહોજલાલી પણ જોવા મળી, ઘણા લગ્નનોની અંદર લાખો…

આ જોડિયા ભાઈઓના સાહસને સલામ છે, સરકાર દ્વારા આપવામાં આવી બંનેને એવી ક્રિસમસ ગિફ્ટ કે સાંભળીને તમારી આંખો પણ ભીની થઇ જશે

આજની પોઝિટિવ સ્ટોરી: જન્મતા જ આ જોડિયા બાળકોને માતા-પિતાએ તરછોડી દીધા, આજે તેમને પણ થતો હશે અફસોસ, બંને ભાઈઓ આજે કરી રહ્યા છે મોટું કામ..જાણીને સલામ કરશો સોશિયલ મીડિયામાં ઘણા…

વડોદરા: ઇવેન્ટના 2 મહિના પહેલાં અકસ્માત છતાં ન માની હાર, 45 દિવસમાં 8 કિલો વજન ઉતારી જીત્યા ચાર એવોર્ડ

“કદમ અસ્થિર હોય તેને રસ્તો કદી જડતો નથી, અડગ મનના માનવીને હિમાલય નડતો નથી.” આ કહેવતને વડોદરાના પલક રવેશિયાએ સાર્થક સાબિત કરી છે. પહેલીવાર આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઇ…

આ છે ભારતના એવા 7 વ્યક્તિઓ કે જેમણે બીજાનુ ભલૂ થાય તે માટે પોતાની સંપત્તિ વેચી દીધી

ફરિશ્તા છે આ 7 લોકો, કોઇએ 30 લાખ લોકોનું પેટ ભર્યુ તો કોઇએ ગરીબો માટે પોતાની સંપત્તિ વેચી દીધી કહેવાય છે કે વાસ્તવિક વ્યક્તિ એ છે જે બીજા માટે જીવે…