ચૈત્ર નવરાત્રિએ થઈ રહ્યો છે ઉલટફેર, આ રાશિના લોકોને થશે ખુબ ફાયદો

ભારતીય વૈદિક શાસ્ત્રોમાં વ્રત અને તહેવારોનું ખુબ મહત્વ છે. આપણા દેશમાં હજારો વર્ષોથી વ્રત અને તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. તેની પાછળ ધાર્મિક મહત્વની સાથે સાથે વિજ્ઞાન પણ ભળેલું છે….

12 એપ્રિલ સુધી આ 3 રાશિના લોકોને રહેવું પડશે સાવધાન, બુધનો ખરાબ પ્રભાવ આપશે આફતને નોતરું

ભારતીય જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગ્રહોનું રાશિ પરિવર્તન,ઉદય,અસ્ત અને વક્રી ચાલનું વિશેષ મહત્વ છે. જ્યારે પણ કોઈ ગ્રહ અસ્ત થાય છે ત્યારે તેની અસર જીવન પર જોવા મળે છે. તમને જણાવી…

શનિવારને અમાસ પર થવા જઈ રહ્યું છે આ વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ! આ રાશિના લોકોની કિસ્મત ચમકી જશે

નવા વર્ષની આ શરૂઆત થયાને ત્રણ મહિના થઈ ગયા છે. હવે આ નવા વર્ષ 2022માં પહેલું સૂર્ય ગ્રહણ થોડા દિવસોમાં જ જોવા મળશે. આ સૂર્ય ગ્રહણ 30 એપ્રીલના રોજ જોવા…

આજથી આ 4 રાશિવાળા લોકોની ચમકશે કિસ્મત, ગુરુ ગ્રહનો થઈ રહ્યો છે ઉદય

એ તો આપણે જાણીએ જ છીએ કે જ્યોતિષ શાસ્ત્રમાં બૃહસ્પતિ એટલે કે ગુરુ ગ્રહનું ખુબ મહત્વ છે. તેમને જ્ઞાન,શિક્ષા,ધર્મ,સંતાન, મોટા ભાઈ વગેરેનો કારક માનવામાં આવે છે. આ ઉપરાંત લગ્ન જીવનના…

22 વર્ષ બાદ આ રાશિના લોકો શનિની સાડા સાતીની ઝપેટમાં આવશે, જાણો શું થશે અસર

આપણા ધાર્મિક ગ્રંથોમાં શનિ દેવ અંગે ઘણી વાતો કહેવામાં આવી છે. કહેવાય છે કે શનિની કૃપા કોઈના પર પડે તો તે વ્યક્તિનું જીવન સફળ થઈ જાય છે અને જો શનિની…

ગુરુના ઉદયથી આ 4 રાશિનું ખુલશે ભાગ્ય, જાણો કોના પર વરસશે ગુરુ બૃહસ્પતિની કુપા

જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુ ગ્રહનું વિશેષ મહત્વ છે. દેવગુરુ બૃહસ્પતિને જ્ઞાન,શિક્ષક,સંતાન,મોટા ભાઈ,શિક્ષા,ધાર્મિક કાર્ય,પવિત્ર સ્થળ, ધન, દાન,પુણ્ય અને વૃદ્ધિ વગેરેનો કારક માનવમાં આવે છે. બૃહસ્પતિ ગ્રહ 27 નક્ષત્રોમાં પુનર્વસુ,વિશાખા અને પૂર્વા ભાદ્રપદ…

બજરંગબલીના ભક્તો જરૂર સાંભળજો: મંગળવારે આ વિધિથી કરો હનુમાનજીની પૂજા, બધા કષ્ટ થશે દૂર

મંગળવાર બજરંગ બલી હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે. તે દિવસે ભક્ત મંગળવારનું વ્રત રાખે છે અને બજરંગ બલીની પૂજાા અર્ચના કરે છે. મંગળવારનું વ્રત ભગવાન હનુમાનને પ્રસન્ન કરવા માટે કરવામાં…

જો તમે પણ તમારા પર્સમાં આ વસ્તુઓ રાખી છે તો જલ્દીથી કરો દૂર, નહિ તો…

પર્સ પૈસાને સંભાળવાનું કામ કરે છે. એવામાં કેટલીક વસ્તુઓ એવી હોય છે જેના પર્સમાં હોવાથી તમારે આર્થિક તંગી ઝેલવી પડી શકે છે. જયોતિષ શાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુઓ એવી છે જે…