હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિને ખુબ જ મહત્વપૂર્ણ પર્વ માનવામાં આવે છે. ભોલેનાથ ના ભક્તો આ દિવસે ઉપવાસ, વ્રત, પૂજા-પાઠ અને રુદ્રાભિષેક કરે છે. આ વર્ષે 1 માર્ચ 2022 મંગળવારના મહાશિવરાત્રિ ઉજવવામાં…
ભગવાન શંકરને સૌથી ભોળા કહેવામાં આવે છે તેથી જ તેનું એકનામ ભોળાનાથ પણ છે. કારણ કે તે ભક્તોની વાત જલદીથી સાંભળે છે અને તેમની મનોકામના પૂર્ણ કરે છે.એવામાં અમે તમને…
દરેક છોકરી ઈચ્છે છે કે તેમને સારો પતિ મળે જે તેમની કેર કરે. પરંતુ ઘણીવાર તેમની આ ઈચ્છા પુરી થતી નથી. પરંતુ આપણા વૈદિક શાસ્ત્રોમાં કેટલીક એવી વાતો કહેલી છે…
ધરતી પર જીવન માટે સૂર્યની જરૂર રહે છે, જો સૂર્ય ન હોય તો ધરતી પર જીવન શક્ય ન બને. તો બીજી તરફ સૂર્યની બધા ગ્રહોનો રાજા પણ કહેવામાં આવે છે….
ગ્રહોનું રાશિ પરિવર્તન આપણા જીવન પર ઉંડી અસર કરે છે. આપણા શાસ્ત્રોમાં પણ તેના વિશે વિવિધ પ્રકારની માહિતી આપવામાં આવી છે. હવે આ કડીમાં આપણે જાણીશું કે મંગળ ગ્રહના રાશિ…
હિન્દુ શાસ્ત્રોમાં પુનમનું ખાસ મહત્વ છે. લોકો આ દિવસે વ્રત ઉપવાસ કરે છે. આજે 16 ફેબ્રઆરી એટલે કે માઘ પૂર્ણિમાં છે. આ દિવસ એટલા માટે ખાસ છે કે આ દિવસે…
શનિ ગ્રહનું નામ સાંભળતા જ ઘણા લોકોના મોતિયા મરી જાય છે. કારણ કે આપણા શાસ્ત્રમાં કહેવાય છે કે જેની કુંડળીમાં શનિની સાડાસાતી બેસે તેનું ધનોતપનોત નિકળી જાય છે.તેથી લોકો શનિથી…
આજે સમગ્ર દુનિયામાં વેલેન્ટાઈ ડે મનાવવામાં આવી રહ્યો છે. 14 ફેબ્રુઆરી 2022ના દિવસે 3 રાશીઓમાં 2-2 ગ્રહ હાજર છે. આ ઉપરાંત રાહુ-કેતુની સ્થિતિ પણ રોચક બનેલી છે. આ સાથે જ…