ખુશખબરી: મહાશિવરાત્રિથી આ 4 રાશિના જાતકો પર થશે રૂપિયાનો વરસાદ

હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિને ખુબ જ મહત્વપૂર્ણ પર્વ માનવામાં આવે છે. ભોલેનાથ ના ભક્તો આ દિવસે ઉપવાસ, વ્રત, પૂજા-પાઠ અને રુદ્રાભિષેક કરે છે. આ વર્ષે 1 માર્ચ 2022 મંગળવારના મહાશિવરાત્રિ ઉજવવામાં…

આ 4 રાશિ પર શિવજી થશે મહેરબાન, મહાશિવરાત્રિ પર આ રીતે કરો પૂજા

ભગવાન શંકરને સૌથી ભોળા કહેવામાં આવે છે તેથી જ તેનું એકનામ ભોળાનાથ પણ છે. કારણ કે તે ભક્તોની વાત જલદીથી સાંભળે છે અને તેમની મનોકામના પૂર્ણ કરે છે.એવામાં અમે તમને…

આ અક્ષરોવાળા છોકરાઓ પોતાની પત્નીને રાખે હંમેશા ખુશ, દરેક પરિસ્થિતિમાં આપે છે સાથ

દરેક છોકરી ઈચ્છે છે કે તેમને સારો પતિ મળે જે તેમની કેર કરે. પરંતુ ઘણીવાર તેમની આ ઈચ્છા પુરી થતી નથી. પરંતુ આપણા વૈદિક શાસ્ત્રોમાં કેટલીક એવી વાતો કહેલી છે…

આ 4 રાશિના લોકોને 15 માર્ચ સુધી રહેશે જલસા, ઘરમાં પૈસાનો થશે વરસાદ

ધરતી પર જીવન માટે સૂર્યની જરૂર રહે છે, જો સૂર્ય ન હોય તો ધરતી પર જીવન શક્ય ન બને. તો બીજી તરફ સૂર્યની બધા ગ્રહોનો રાજા પણ કહેવામાં આવે છે….

મંગળ કરશે અમંગળ! આ 3 રાશિના જાતકોના આવશે ખરાબ દિવસો

ગ્રહોનું રાશિ પરિવર્તન આપણા જીવન પર ઉંડી અસર કરે છે. આપણા શાસ્ત્રોમાં પણ તેના વિશે વિવિધ પ્રકારની માહિતી આપવામાં આવી છે. હવે આ કડીમાં આપણે જાણીશું કે મંગળ ગ્રહના રાશિ…

આજે છે માઘ પૂર્ણિમા, સૂર્યથી લઈને શનિ સુધીના નવે નવ ગ્રહની વરસશે કૃપા

હિન્દુ શાસ્ત્રોમાં પુનમનું ખાસ મહત્વ છે. લોકો આ દિવસે વ્રત ઉપવાસ કરે છે. આજે 16 ફેબ્રઆરી એટલે કે માઘ પૂર્ણિમાં છે. આ દિવસ એટલા માટે ખાસ છે કે આ દિવસે…

થોડા દિવસ બાદ થઈ રહ્યો છે શનિનો ઉદય, આ 4 રાશિના લોકો થઈ જશે માલામલ

શનિ ગ્રહનું નામ સાંભળતા જ ઘણા લોકોના મોતિયા મરી જાય છે. કારણ કે આપણા શાસ્ત્રમાં કહેવાય છે કે જેની કુંડળીમાં શનિની સાડાસાતી બેસે તેનું ધનોતપનોત નિકળી જાય છે.તેથી લોકો શનિથી…

રાહુ-કેતુ થશે મહેરબાન, આ રાશિના લોકો માટે ખુલશે પ્રેમના દરવાજા

આજે સમગ્ર દુનિયામાં વેલેન્ટાઈ ડે મનાવવામાં આવી રહ્યો છે.  14 ફેબ્રુઆરી 2022ના દિવસે 3 રાશીઓમાં 2-2 ગ્રહ હાજર છે. આ ઉપરાંત રાહુ-કેતુની સ્થિતિ પણ રોચક બનેલી છે. આ સાથે જ…