બુધ બદલી રહ્યો છે પોતાની ચાલ, આ ત્રણ રાશિના લોકો થશે માલામાલ

ગ્રહોની ચાલ બદલવાની અસર આપણા જીવન પર પડે છે. તે અસરો શુભ અને અશુભ બન્ને પ્રકારની હોય છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે બુધ ગ્રહ આવનારી 25 એપ્રિલના રોજ રાશિ બદલીને વૃષભ…

શનિ બદલવા જઈ રહ્યા છે રાશિ, આ રાશિના લોકો પર પડશે સૌથી વધુ અસર

આ લોકોને આ તારીખથી શનિની સાડાસાતીમાંથી મળશે મુક્તિ Shani Gochar 2022: શનિ ગ્રહનું નામ સાંભળતા જ લોકોના મનમાં ડર લાગવા લાગે છે. કારણ કે શનિની ખરાબ નજર કોઈપણ વ્યક્તિના જીવનમાં…

જો તમારા હાથમાં પણ છે આ રેખાઓ તો તમે બની શકો છો જલ્દી જ ધનવાન

ધનવાન લોકોના હાથમાં હોય છે આ રેખાઓ અને ખાસ નિશાન, કયારેય નથી થતી પૈસાની કમી દરેક વ્યક્તિ પોતાના જીવનમાં અમીર બનવાનું સપનું જુએ છે. જો કે જેના નસીબમાં ધનવાન બનવાનું…

રામનવમીના ખાસ અવસર પર ભગવાન શ્રી રામની આવી રીતે કરો પૂજા, મળશે ખાસ લાભ

ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ રામ નવમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવાર હિન્દુ ધર્મ માટે ખૂબ જ ખાસ છે. કારણ કે રામ નવમીના દિવસે અયોધ્યામાં રાજા દશરથના ઘરે…

આંખ બંધ કરીને આ 5 રાશિના લોકો પર કરી શકાય છે ભરોસો, ક્યારેય નથી આપતા દગો

દુનિયાનો કોઈપણ સંબંધ વિશ્વાસ અને ભરોસા પર ટકેલો હોય છે. કોઈના પર ભરોસો કરવો મતલબ તેમને બધુ સોપી દેવુ. જો કે આજના સમયમાં ભરોસાપાત્ર મિત્ર, પત્ની અને ભાગીદાર બહુ મુશ્કેલીથી…

આ એપ્રિલ મહિનામાં બની રહ્યો છે ધન રાજ યોગ, આ 4 રાશિના જાતકોને થશે મહાલાભ, જાણો તમારી રાશિ

એપ્રિલ 2022માં ચંદ્રની રાશિ પરિવર્તન સાથે ગ્રહોના પરિવર્તનની શરૂઆત થઈ છે. હવે 7મી એપ્રિલે મંગળ, 8મી એપ્રિલે બુધ, 12મી એપ્રિલે રાહુ-કેતુ, 13મી એપ્રિલે ગુરુ, 14મી એપ્રિલે સૂર્ય બદલાશે. આ પછી…

9 ગ્રહો બદલી રહ્યા છે પોતાની રાશિ, આ 5 રાશિના લોકો પર થશે ધન વર્ષા

આપણા સૌરમંડળમાં દરેક ગ્રહ એક નિશ્ચિત સમયે પોતાની સ્થિતિ બદલતા રહે છે. જ્યોતિષ શાસ્ત્રોમાં ગ્રહોની આ બદલાતી સ્થિતિ અને વિસ્તારથી વર્ણન કરવામાં આવે છે. ગ્રહોની આ બદલાતી સ્થિતિની લોકોના જીવન…

1500 વર્ષ બાદ દુ્ર્લભ સંયોગમાં થઈ રહી છે હિન્દુ નવા વર્ષની શરૂઆત, 6 રાશિના લોકોની કિસ્મત ચમકશે

હિન્દુ નવું વર્ષ એટલે કે નવસંવસ્તર એટલે કે વૈદિક પંચાંગ અનુસાર દર વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા(એકમ) તિથિથી શરૂઆત થાય છે, જે આ વર્ષે 2 એપ્રિલ 2022 એટલે કે…