મહાશિવરાત્રી દિવસે શિવલિંગ પર ભૂલ થી પણ ના ચઢાવો આ વસ્તુઓ…

શિવજી ની કૃપા તમારા માટે બની રહે તો આ ભૂલ બિલકુલ પણ ના કરો.. મહાશિવરાત્રીનો તહેવાર ભગવાન શિવ અને માતા પાર્વતી ના મિલનના તહેવાર છે. એટલે શિવ શક્તિ ના મિલન…

મહાશિવરાત્રી પૂજા વિધિ તેમજ મહાશિવરાત્રીના દિવસે આ એક કામ અવશ્ય કરો જેથી શિવજીની કૃપા તમારા ઉપર બની રહેશે.

1 માર્ચ 2022 પંચ ગ્રહી તેમજ કેદાર યોગ બની રહ્યો છે આ મહાશિવરાત્રી પર. શાસ્ત્રોમાં મહાશિવરાત્રી નું વિશેષ મહત્વ છે. મહાશિવરાત્રીનો પર્વ ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિમાં મનાવવામાં આવે…

ઘર- ઓફીસની બહાર લીંબુ-મરચા લટકાવવાનું રહસ્ય! વૈજ્ઞાનિક કારણ જાણીને ચોંકી જશો

ભારતમા તમે મોટા ભાગના ઘરોમાં કે દુકાનમાં કે કોઈ વાહનમાં પણ તમને લીંબુ મરચા લટકાવેલા જોવા મળશે. આ અંગે આપણા પૂર્વજો એવુ કહેતા આમ કરવાથી ખરાબ નજરથી બચી શકાય છે….

કાલે શનિ દેવનો થઈ રહ્યો છે ઉદય, આ 6 રાશિના જાતકોની ખુલી જશે કિસ્મત

જો શનિદેવ કોઈના પર પ્રશન્ન થાય તો તેનો બેડો પાર થઈ જાય છે અને જો કોઈના પર કોધ્રિત થાય તો તેની ધનોત પનોત નિકળી જાય છે. શનિદેવની અસર રાશિઓ પર…

આ મહાશિવરાત્રી પર ભોલેનાથ પ્રસન્ન થઇને વરસાવશે તેમની કૃપા, જાણો તમારી રાશિ તો નથી ને?

મહાશિવરાત્રીનો ત્યોહાર આવી રહ્યો છે. આ વખતે વર્ષ 2022માં 1 માર્ચના દિવસે મહાશિવરાત્રીનો શુભ પર્વ આવી રહ્યો છે. આ દિવસે લોકો ભોલેનાથને ધતૂરા, ફળ ફૂલ, જળ, દૂધ ભાંગ જેવી વસ્તુથી…

ખુશખબરી: મહાશિવરાત્રિથી આ 4 રાશિના જાતકો પર થશે રૂપિયાનો વરસાદ

હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિને ખુબ જ મહત્વપૂર્ણ પર્વ માનવામાં આવે છે. ભોલેનાથ ના ભક્તો આ દિવસે ઉપવાસ, વ્રત, પૂજા-પાઠ અને રુદ્રાભિષેક કરે છે. આ વર્ષે 1 માર્ચ 2022 મંગળવારના મહાશિવરાત્રિ ઉજવવામાં…

આ 4 રાશિ પર શિવજી થશે મહેરબાન, મહાશિવરાત્રિ પર આ રીતે કરો પૂજા

ભગવાન શંકરને સૌથી ભોળા કહેવામાં આવે છે તેથી જ તેનું એકનામ ભોળાનાથ પણ છે. કારણ કે તે ભક્તોની વાત જલદીથી સાંભળે છે અને તેમની મનોકામના પૂર્ણ કરે છે.એવામાં અમે તમને…

આ અક્ષરોવાળા છોકરાઓ પોતાની પત્નીને રાખે હંમેશા ખુશ, દરેક પરિસ્થિતિમાં આપે છે સાથ

દરેક છોકરી ઈચ્છે છે કે તેમને સારો પતિ મળે જે તેમની કેર કરે. પરંતુ ઘણીવાર તેમની આ ઈચ્છા પુરી થતી નથી. પરંતુ આપણા વૈદિક શાસ્ત્રોમાં કેટલીક એવી વાતો કહેલી છે…