આસ્થાના આ પાવન મંદિરમાં પૂર્ણ થાય છે લોકોની માનતાઓ, પ્રસાદ કે સોનાચાંદીની વસ્તુઓ ચઢાવવાના બદલે ફક્ત પાણી ચઢાવીને થાય છે મનોકામનાઓ પૂર્ણ

આપણા દેશની અંદર ઠેર ઠેર ઘણા મંદિરો આવેલા છે. આ મંદિરોનો આગવો મહિમા છે. જ્યાં લોકો પોતાની માનતાઓ માને છે, અને માનતા પૂર્ણ થવા ઉપર મંદિરમાં પ્રસાદ, ધજા, ચૂંદડી, છત્તર,…

ગાંધીનગરના દેરાસરમાં આજે થયો ચમત્કાર, દર વર્ષે આજના જ દિવસે બને છે એવી ઘટના કે વિજ્ઞાન પણ આ કોયડાને ઉકેલવામાં અસમર્થ

આપણા દેશની અંદર ઘણા મંદિરો એવા છે જ્યાં આજે પણ ચમત્કારો અને સતેના પરચાઓ જોવા મળે છે. જેને ઉકેલવામાં વિજ્ઞાન પણ થાપ ખાઈ જાય છે. હાલ એવી જ એક ઘટના…

જૂનાગઢ : આ ગાય આપે છે બે ટાઇમ દૂધ અને એ પણ ગર્ભ ધારણ કર્યા વગર, ડોક્ટર પણ છે અચંબામાં

2.25 વર્ષની આ ગાય માતા 2 ટાઇમ આપે છે, એ દૂધ મહાદેવને ચડાવાય છે- જુઓ જૂનાગઢના ભેંસાણમાં એક ગીર ગાય ગર્ભ ધારણ કર્યા વગર જ દૂધ આપતો કિસ્સો સામે આવ્યો…

આ વર્ષે કયારે આવે છે અખાત્રીજ અને જાણો આ દિવસના શુભમૂહુર્ત

અખાત્રીજ પર સર્જાશે ધન યોગ, માતા લક્ષ્મી તમને આપશે આશીર્વાદ, બસ આટલું કરો વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિને અખાત્રીજ કહેવાય છે. સનાતન ધર્મ મુજબ, આ દિવસ ખૂબ જ વિશેષ…

11 માર્ચ 2021 શિવ યોગમાં મહાશિવરાત્રી શુભ મુહૂર્ત તેમજ આ એક કામ અવશ્ય કરો… જેથી ભગવાન શિવની કૃપા તમારા ઉપર બની રહેશે

મહાદેવ તમને કરી દેશે માલામાલ, કાલે બસ આ કામ કરો શાસ્ત્રમાં મહાશિવરાત્રી નું વિશેષ મહત્વ છે. હિન્દી પંચાંગ અનુસાર મહાશિવરાત્રીનું પર્વ ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિના દિવસે આવે છે….

11 માર્ચ 2021 મહાશિવરાત્રિ પર લાગી રહ્યુ છે પંચક, ખાસ રાખો આ વસ્તુનુ ધ્યાન

હિંદી કેલેન્ડર અનુસાર દર વર્ષે ફાગણ મહિનાની ચૌદશની તિથિએ મહાશિવરાત્રિનો પર્વ મનાવવામાં આવે છે. આ વર્ષ મહાશિવરાત્રિ 11 માર્ચ 2021ના રોજ ગુરૂવારના દિવસે મનાવવામાં આવશે. મહાશિવરાત્રિ આ વર્ષે યોગમાં મનાવવામાં…

21 ફેબ્રુઆરીથી શુક્ર ગ્રહનું થશે રાશિ પરિવર્તન, આ રાશિવાળા લોકોના જીવનમાં આવશે ખુશી, જાણો તમારી રાશિ છે કે નહિ

ભૌતિક સુખ, પ્રેમ-રોમાંસ અને લગ્ન કારક ગ્રહ 14 ફેબ્રઆરીએ અસ્ત થયો હતો અને હવે શુક્ર ગ્રહ રાશિ પરિવર્તન કરવા જઇ રહ્યો છે. 21 ફેબ્રુઆરી 2021ના રોજ શુક્ર ગ્રહ મકર રાશિથી…

કુંવારા લોકોની પણ દરેક મનોકામનાઓ થાય છે પૂર્ણ આ ચમત્કારિક “ચુડેલ ફઈ બા”ના મંદિરમાં, જાણો તેનો ઇતિહાસ અને રહસ્ય

આપણ દેશની અંદર ઘણા એવા મંદિરો આવેલા છે જેના ચમત્કારો આજે પણ દુનિયાભરમાં પ્રખ્યાત છે.વૈજ્ઞાનિકો પણ આ મંદિરોના રહસ્યો વિશે આજ સુધી જાણી શક્યા અને નથી અને તેમને પણ આ મંદિરોના…