નિક્કીની હત્યા કર્યાના 2 દિવસ બાદ સાહિલે પત્નીને કહ્યું હતું કે “મેં એક છોકરીનું ખૂન કરી નાખ્યું છે” ફફડી ગઈ હતી પત્ની અને પછી લીધો એવો નિર્ણય કે….

નિક્કી યાદવ હત્યાકાંડ હાલ દેશભરમાં ખુબ જ ચર્ચામાં છે. લિવ ઇનમાં રહેતા સાહિલ ગહેલોત નામના પ્રેમીએ નિક્કીની કારમાં ડેટા કેબલથી ગળું દબાવીને હત્યા કરી નાખી અને લાશને પોતાના ઢાબામાં રાખેલા…

અથિયા શેટ્ટી અને કિયારા પછી વધુ બોલિવુડની અભિનેત્રી બંધાઇ લગ્નના બંધનમાં ! તસવીરો શેર કરી પતિ પર લૂંટાવ્યો પ્રેમ

બોલીવુડની મોટી હિરોઈને 4 વર્ષ નાના ફહાદ અહેમદ સાથે કર્યા લગ્ન, જુઓ ફોટા બોલિવુડમાં પોતાની બેબાકી માટે જાણિતી અભિનેત્રી સ્વરા ભાસ્કર લગ્નના બંધનમાં બંધાઇ ચૂકી છે. તેણે આ વર્ષે 6…

સુરત: ધનાઢ્ય પરિવારના પતિ-પત્નીના છૂટાછેડાના કેસ મામલે હાઈકોર્ટે કહ્યુ- ભલે પત્ની લિવ ઈનમાં બીજા સાથે રહે પણ ખાધાખોરાકી ચૂકવવી…

સુરતના અતિ ધનાઢય પરિવારના પતિ તેની ગર્લફ્રેન્ડ સાથે અને પત્ની તેના બોયફ્રેન્ડ સાથે લિવ ઇનમાં રહે છે તો પણ કોર્ટે કહ્યું પતિને ચુપચાપ ભરણપોષણ…..જાણો વિગતવાર આજ કાલ જમાનો ખૂબ આગળ…

માંગમાં સિંદુર-વરમાળા અને સાત ફેરા- રેડ અને ગોલ્ડન લહેંગામાં હાર્દિકની દુલ્હનિયા બની નતાશા, ભારતીય રીતિ રિવાજ સાથે થયા હાર્દિક-નતાશાના લગ્ન

હિંદુ રીતિ રિવાજ સાથે લગ્નની તસવીરો આવી સામે, રોયલ લુકમાં જોવા મળ્યા હાર્દિક અને નતાશા ભાભી- જુઓ ફોટા ભારતીય ટીમનો સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા હાલમાં ઘણો ચર્ચામાં છે. તે હાલ…

ભારતીય ટીમના આ યુવા ખેલાડી સાથે સેલ્ફીને લઈને થયો વિવાદ, 8 લોકો ઓચિંતી કરી દીધો હુમલો, વીડિયો થયો વાયરલ

ક્રિકેટર પૃથ્વી શો સાથે એક યુવતીનો ઝઘડાનો વીડિયો આવ્યો સામે, બેઝ બોલથી કારનો કાચ પણ તોડી નાખ્યો… જુઓ વીડિયો સેલેબ્રિટીઓ જ્યાં પણ જતા હોય ત્યારે તેમના ચાહકો તેમને ઘેરી વળતા…

કરીનાના પેટમાં જતો રહ્યો સાપ ! દૂર-દૂરથી જોવા આવે છે લોકો, ડોક્ટર્સ પણ આશ્ચર્યચકિત- જુઓ 

ઘણીવાર તમે વિચિત્ર અથવા તો ચોંકાવનારા કિસ્સાઓ સાંભળ્યા હશે, જેમાં કોઇ નાનું બાળક સિક્કો ગળી જાય છે, તો કોઇને વાળ ખાવાની ટેવ હોવાથી તેના પેટમાંથી વાળનો ગુચ્છો નીકળતો હોય છે….

4500 કરોડના આલીશાન જય વિલાસ પેલેસમાં 400 રૂમ, સપનાના મહેલમાં શાહી ઠાઠથી રહે છે જ્યોતિરાદિત્ય સિંધિયા

400 રૂમના આલીશાન મહેલમાં રહે છે સિંધિયા, સોનાની સજાવટ અને ચાંદીની ટ્રેન, તસવીરો જોઇ તમે પણ રહી જશો હક્કાબક્કા ભારત રાજાઓ અને મહારાજાઓનો દેશ રહ્યો છે. અહીં એકથી એક ચઢિયાતા…

વધુ એક પરણિતાનો આપઘાત ! રાજકોટના ધોરાજીમાં સાસરિયાના ત્રાસથી પરણિતાએ ગળે ફાંસો ખાઇ ટૂંકાવ્યુ જીવન

ગુજરાતમાંથી ઘણીવાર આપઘાતના મામલાઓ સામે આવે છે. કેટલીકવાર તો પ્રેમ સંબંધ કે શારીરિક ત્રાસ કારણ હોય છે તો કેટલીકવાર સાસરિયાની હેરાનગતિ. છેલ્લા દિવસોમાં જ એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં…