દિવંગત સંગીતકારના પત્ની જગજીત કૌરનું લાંબી બીમારી પછી આજે અવસાન થયું છે. આજે એટલે કે રવિવારે સવારે 6 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા. તમને જણાવી દઈએ તેમની ઉમર 93 વર્ષ…
બોલીવુડની ટોપ અભિનેત્રી કરીના ખાન હાલ તેના પુસ્તકને લઈને ખુબ જ ચર્ચામાં છે તો તેના બીજા બાળકના નામને લઈને પણ હવે સોશિયલ મીડિયામાં તે ખુબ જ ટ્રોલ થઇ રહી છે….
બોલિવૂડનું સૌથી ચર્ચિત સેલિબ્રિટી કપલ સૈફ અલી ખાન અને કરીના ખાને પોતાના પહેલા દીકરાનું નામ ‘તૈમુર’ પાડીને ગજબનો વિવાદ ઊભો કર્યો હતો. હવે આ વખતે કરીનાએ 21 ફેબ્રુઆરીએ બીજા બાળકને…
દેશભરમાંથી સતત અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે, જેમાં ઘણા લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. ઘણી હિટ એન્ડ રનની ઘટનાઓ પણ સામે આવે છે, આપણા ગુજરાતમાંથી પણ આવી…
ગીર સોમનાથના SMA 1 નામની ડિસીઝથી પીડાતા ફક્ત ચાર મહિનાના બાળક વિવાનનું આજે મૃત્યુ થયું છે. વિવાન વાઢેલ SMA 1 નામની બીમારીથી પીડાઈ રહ્યો હતો અને તેની સારવાર માટે ભંડોળ…
મહેરબાની કરીને આ 5 ભૂલો ન કરતા…મહાદેવના ભક્ત ખાસ વાંચે શ્રાવણ મહિનો ભગવાન ભોલેનાથનો સૌથી પ્રિય મહિનો છે. મિત્રો આજથી પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે. આ મહિનામાં દેવો…
જીવનમાં રાશિ ઉપર આપણો ઘણો આધાર રહેલો હોય છે. આપણી રાશિ પ્રમાણે આપણા ભાગ્યનું પણ ઘડતર થતું હોય છે. ઘણા લોકો મહેનત કરતા હોવા છતાં પણ તેમને ધાર્યા પરિણામ મળતા…
ગુજરાતી કેલેન્ડર પ્રમાણે આઠમાં મહિનાનું નામ શ્રાવણ છે. આ મહિનો અષાઢ પછી અને ભારદવા પહેલાં આવે છે. કાશીના જ્યોતિષાચાર્ય અને ધર્મના જાણકાર પં. ગણેશ મિશ્રાના કહેવા પ્રમાણે હિંદુ પંચાંગમાં બધા…