11 માર્ચ 2021 મહાશિવરાત્રિ પર લાગી રહ્યુ છે પંચક, ખાસ રાખો આ વસ્તુનુ ધ્યાન

હિંદી કેલેન્ડર અનુસાર દર વર્ષે ફાગણ મહિનાની ચૌદશની તિથિએ મહાશિવરાત્રિનો પર્વ મનાવવામાં આવે છે. આ વર્ષ મહાશિવરાત્રિ 11 માર્ચ 2021ના રોજ ગુરૂવારના દિવસે મનાવવામાં આવશે. મહાશિવરાત્રિ આ વર્ષે યોગમાં મનાવવામાં…

21 ફેબ્રુઆરીથી શુક્ર ગ્રહનું થશે રાશિ પરિવર્તન, આ રાશિવાળા લોકોના જીવનમાં આવશે ખુશી, જાણો તમારી રાશિ છે કે નહિ

ભૌતિક સુખ, પ્રેમ-રોમાંસ અને લગ્ન કારક ગ્રહ 14 ફેબ્રઆરીએ અસ્ત થયો હતો અને હવે શુક્ર ગ્રહ રાશિ પરિવર્તન કરવા જઇ રહ્યો છે. 21 ફેબ્રુઆરી 2021ના રોજ શુક્ર ગ્રહ મકર રાશિથી…

કુંવારા લોકોની પણ દરેક મનોકામનાઓ થાય છે પૂર્ણ આ ચમત્કારિક “ચુડેલ ફઈ બા”ના મંદિરમાં, જાણો તેનો ઇતિહાસ અને રહસ્ય

આપણ દેશની અંદર ઘણા એવા મંદિરો આવેલા છે જેના ચમત્કારો આજે પણ દુનિયાભરમાં પ્રખ્યાત છે.વૈજ્ઞાનિકો પણ આ મંદિરોના રહસ્યો વિશે આજ સુધી જાણી શક્યા અને નથી અને તેમને પણ આ મંદિરોના…

જાણો વસંત પંચમીનું શું છે માહાત્મ્ય ? કેવા રંગના કપડાં પહેરી, ક્યાં મંત્ર દ્વારા કરી શકાશે મા સરસ્વતીની પૂજા ?

આપણા દેશની અંદર દરેક તહેવારોનું એક આગવું મહત્વ છે. ત્યારે 16 ફેબ્રુઆરીના રોજ એવો જ એક તહેવાર આવી રહ્યો છે જેને આપણે વસંત પંચમી તરીકે ઓળખીએ છીએ. આ તહેવારનું ઘણી…

અહીં આજે પણ હાજર છે ભગવાન પરશુરામ ની વિશાળકાય કુહાડી, રહસ્યમય છે તે જગ્યા ક્યાં આવેલું છે આ રહસ્યમહ સ્થળ? જેની સાથે જોડાયેલા છે અનેક રહસ્યો જાણો વિગત

ઇતિહાસ સાથે જોડાયેલી ઘણી વાર્તામાં ભગવાન પરશુરામ અને તેમની પાસે રહેલી પરશુ(કુહાડી) વિશે પણ સાંભળ્યું હશે. પરંતુ તમને ખબર છે કે તેમનું પરશુ આજે પણ ધરતી પર હાજર છે. જી,…

આ દિવસે શ્રીકૃષ્ણની પૂજા કરવાથી ભોળાનાથ પણ થશે પ્રસન્ન

રાશિ મુજબ મંત્રોના જાપ કરવાથી ધાર્યા ફળની પ્રાપ્તિ થશે જો તમે પણ શ્રી કૃષ્ણના ભક્ત છો, તો ગુરુવારના દિવસે જે ભગવાન વિષ્ણુનો દિવસ માનવામાં આવે છે. પરંતુ જો તમે સોમવાર…

સનાતન ધર્મઃ આ ધર્મ તમે લઇ જાય છે નરકના દ્વાર! જાણો તેના પ્રકાર

કેટલા છે નરક? ક્યા કર્મ કરવાથી મળે છે કેવુ નરક? પિતૃપક્ષના પૂર્વજોની ઉપાસનાનું પર્વ ઉજવવામાં આવે છે. આ પક્ષની અવધિ ચાલુ છે અને આ અવસર પર પૂર્વજો સાથે જોડાયેલી ગરુડ…

બધા સંકટ થશે દૂર, મંગળવારે કરો આ કામ, બજરંગીબલીની કૃપાથી મળશે અઢળક ખુશીઓ

હનુમાનજીને આ વસ્તુ અર્પણ કરવાથી દૂર થશે આર્થિક સંકટ દેવતાઓમાં મહાબલી હનુમાનજી એક એવા દેવ માનવામાં આવે છે કે જેનાથી દરેક ભૂત પિશાચ દૂર ભાગે છે. જો તેમની કૃપા કોઇ…