યૂટયૂબર એંગ્રી રૈંટમૈનનું થયુ મોત ? સોશિયલ મીડિયા પર છવાયો માતમ, અભ્રદીપ સાહાને શ્રદ્ધાંજલી આપી રહ્યા છે લોકો સોશિયલ મીડિયા પરથી સામે આવી રહેલા અહેવાલો અનુસાર લોકપ્રિય યુટ્યુબર અભ્રદીપ સાહા…
સુરતમાં સંપૂર્ણ રીતે સોનાની શાહીથી રામાયણ લખાયેલી છે અને વર્ષમાં એક જ વાર તેના દર્શન લોકો કરી શકે છે. વાલ્મિકી દ્વારા લખાયેલી રામાયણમાં ભગવાન રામના સુવર્ણકાળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે….
‘મારો પતિ અને તેની પ્રેમિકા…’, મહિલાએ આત્મહત્યા પહેલા હાથ પર લખી પૂરી દાસ્તાન મધ્યપ્રદેશના ઈન્દોરમાંથી આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે. પતિના પ્રેમ પ્રકરણથી કંટાળીને મહિલાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું…
ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતોની ઘટના સામે આવે છે, જેમાં અનેક લોકોના મોત થતા હોય છે. ત્યારે હાલમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પરથી ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માત એટલો…
185 લોકોનો છે આ પરિવાર, સવારે 4 વાગ્યે સળગે છે ચૂલો, રોજનું બને છે પાંચ બોરી શાક, ખાય છે આટલી રોટલીઓ આજકાલ તમને મોટાભાગે ન્યુક્લિયર ફેમિલી જોવા મળે છે. પહેલાના…
અયોધ્યામાં રામલલાનું પહેલુ ‘સૂર્ય તિલક’, જોવા મળ્યો અદ્ભૂત નજારો, ભક્તિમાં ડૂબ્યા લોકો- જુઓ વીડિયો આજે સમગ્ર ભારતમાં રામ નવમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ અયોધ્યામાં એક અલગ જ…
વાસ્તુ અનુસાર, જો ઘરની બધી વસ્તુઓ યોગ્ય રીતે રાખવામાં આવે તો સકારાત્મક ઉર્જા રહે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, વાંસનો છોડ ક્યારેય પણ રેફ્રિજરેટરની ઉપર ન રાખવો જોઈએ. ફ્રિજ કિચનની દક્ષિણ-પૂર્વ, પશ્ચિમ…
શેરબજારમાં કેટલાક એવા શેરો છે જે બમ્પર વળતર સાથે રોકાણકારોનું નસીબ બદલી નાખે છે. એક એવો શેર કે જેણે 3 જ વર્ષમાં રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા. આ શેરે 4000 ટકાથી…