27 વર્ષની ઉંમરમાં આ યૂટયૂબરનું થયુ મોત, 3 દિવસ પહેલા કહ્યુ હતુ- સીરિયસ કંડીશનમાં છું- ચાહકો જતાવી રહ્યા છે શોક

યૂટયૂબર એંગ્રી રૈંટમૈનનું થયુ મોત ? સોશિયલ મીડિયા પર છવાયો માતમ, અભ્રદીપ સાહાને શ્રદ્ધાંજલી આપી રહ્યા છે લોકો સોશિયલ મીડિયા પરથી સામે આવી રહેલા અહેવાલો અનુસાર લોકપ્રિય યુટ્યુબર અભ્રદીપ સાહા…

સુરતમાં છે સોના-હીરા માણેક થી જડેલ સુવર્ણ રામાયણ, 22 તોલા સોનાની ઇન્કથી લખવામાં આવી છે 19 કિલોની આ રામાયણ

સુરતમાં સંપૂર્ણ રીતે સોનાની શાહીથી રામાયણ લખાયેલી છે અને વર્ષમાં એક જ વાર તેના દર્શન લોકો કરી શકે છે. વાલ્મિકી દ્વારા લખાયેલી રામાયણમાં ભગવાન રામના સુવર્ણકાળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે….

‘મારી મોતનો જવાબદાર આ જ છે…’ હાથ પર લખી પૂરી દાસ્તાન, પતિની ગર્લફ્રેન્ડનું નામ લખી પત્નીએ કરી આત્મહત્યા

‘મારો પતિ અને તેની પ્રેમિકા…’, મહિલાએ આત્મહત્યા પહેલા હાથ પર લખી પૂરી દાસ્તાન મધ્યપ્રદેશના ઈન્દોરમાંથી આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે. પતિના પ્રેમ પ્રકરણથી કંટાળીને મહિલાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું…

ટ્રેલર અને કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 10 લોકોના દર્દનાક મોત- મોતની ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યો અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે

ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતોની ઘટના સામે આવે છે, જેમાં અનેક લોકોના મોત થતા હોય છે. ત્યારે હાલમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પરથી ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માત એટલો…

185 લોકોનો પરિવાર, લંચ-ડિનરનો ખર્ચો અધધધ લાખ અને કમાણી 2 કરોડ

185 લોકોનો છે આ પરિવાર, સવારે 4 વાગ્યે સળગે છે ચૂલો, રોજનું બને છે પાંચ બોરી શાક, ખાય છે આટલી રોટલીઓ આજકાલ તમને મોટાભાગે ન્યુક્લિયર ફેમિલી જોવા મળે છે. પહેલાના…

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલલાનું પહેલુ ‘સૂર્ય તિલક’ ! અભિજીત મુહૂર્તમાં 3 મિનિટ સુધી લલાટ પર પડ્યા કિરણો- જુઓ વીડિયો

અયોધ્યામાં રામલલાનું પહેલુ ‘સૂર્ય તિલક’, જોવા મળ્યો અદ્ભૂત નજારો, ભક્તિમાં ડૂબ્યા લોકો- જુઓ વીડિયો આજે સમગ્ર ભારતમાં રામ નવમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ અયોધ્યામાં એક અલગ જ…

ફ્રિજને રાખો ઘરની આ દિશામાં, ઘરમાં બની રહેશે સુખ-શાંતિ અને થશે લાભ

વાસ્તુ અનુસાર, જો ઘરની બધી વસ્તુઓ યોગ્ય રીતે રાખવામાં આવે તો સકારાત્મક ઉર્જા રહે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, વાંસનો છોડ ક્યારેય પણ રેફ્રિજરેટરની ઉપર ન રાખવો જોઈએ. ફ્રિજ કિચનની દક્ષિણ-પૂર્વ, પશ્ચિમ…

પૈસાથી જૈબ ભરવાવાળો શેર ! કિંમત પહોંચી 18 રૂપિયાથી 800 રૂપિયા… 3 વર્ષમાં જ રોકાણકારો થઇ ગયા કરોડપતિ

શેરબજારમાં કેટલાક એવા શેરો છે જે બમ્પર વળતર સાથે રોકાણકારોનું નસીબ બદલી નાખે છે. એક એવો શેર કે જેણે 3 જ વર્ષમાં રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા. આ શેરે 4000 ટકાથી…