દીકરી ઇશાના બેબીને ખોળામાં લઇ સાતમા આસમાન પર હતી નીતા અંબાણીની ખુશી, સામે આવી ખૂબસુરત તસવીર અને વીડિયો

દાદી નીતા અંબાણી ખુબ જ ખુશખુશાલ દેખાય, કરોડોની લક્ઝુરિયસ ગાડી લઈને તેડી ગયા ગ્રેન્ડસનને….જુઓ વીડિયો ઇશા અંબાણી તેના જુડવા બાળકો સાથે મુંબઇ આવી ચૂકી છે અને પરિવારે પણ તેમનું આલીશાન…

જોડિયા બાળકોને લઈને મુંબઈ પહોંચી ઈશા, ભવ્ય કાર્યક્રમની શરૂ થઇ તૈયારીઓ, અંબાણી પરિવાર કરશે અધધધ 300 કિલો સોનાનું દાન, જાણો

વાહ વાહ, દેશનું ગર્વ અંબાણી પરિવાર 300 કિલો સોનાનું દાન કરશે, જુઓ નવી તસવીરો અને વીડિયો ભારતના સૌથી પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમનો પરિવાર આજે ઉજવણી કરી રહ્યા છે,…

જુડવા બાળકો સાથે મુંબઇ પરત ફરી મુકેશ-નીતા અંબાણીની લાડલી ઇશા, ભવ્ય સેરેમની સાથે સ્વાગત- જુઓ તસવીરો અને વીડિયો

ઇશા અંબાણી જુડવા બાળકો સાથે પહેલીવાર પહોંચી ધરે, ગ્રેન્ડસનને ખોળામાં લીધેલા જોવા મળ્યા મુકેશ અંબાણી ભારતના સૌથી સફળ બિઝનેસમેન મુકેશ અંબાણી અને તેમના પરિવાર માટે આજનો દિવસ ખાસ છે. મુકેશ…

મુકેશ અંબાણની દીકરી ઇશા અંબાણી જુડવા બાળકોને લઇને પહોંચી દુબઇ, જાહેરમાં ટ્વીન્સની પહેલી તસવીર આવી સામે

જુડવા બાળકો સાથે મુંબઇ પહોંચી ઇશા અંબાણી, મુકેશ અંબાણી સહિત પૂરા પરિવારનું ધમાકેદાર સ્વાગત કર્યું, જુઓ ખુબસુરત તસવીરો બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણી તેના ટ્વીન્સ બાળકો…

રાજકોટમાં બે માસની ગર્ભવતી પરણિતાએ ગળેફાંસો ખાઇ ટૂંકાવ્યુ જીવન, સુસાઇડ નોટમાં લખ્યુ એવું કે…

રાજકોટમાં બે માસની ગર્ભવતી મહિલાનો આપઘાત, સુસાઇડ નોટમાં મોટો ધડાકો કરી નાખ્યો ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના કિસ્સાઓ સામે આવતા રહે છે, જેમાં કેટલીકવાર પ્રેમ સંબંધ, અવૈદ્ય સંબંધ, આર્થિક તંગી કે…

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ માટે જારી કરવામાં આવી કોરોના ગાઇડલાઇન્સ, જાણો શું-શું આપવામાં આવ્યા નિર્દેશ

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં ભાગ લેવા માટે દેશના ખૂણે-ખૂણેથી લોકો આવે છે. આ ફેસ્ટિવલ માટે અત્યાર સુધીમાં હજારો બુકિંગ થઈ ચૂક્યા છે. ત્યારે આ બધા વચ્ચે દુનિયાભરમાં વધી રહેલા કોરોના…

હળવદના ખેડૂતે ટ્રેક્ટરની આડે પડતું મૂકી કર્યો આપઘાત ! સુસાઇડ નોટમાં ખુલ્યું કારણ

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના મામલાઓ સામે આવે છે, જેમાં કેટલીકવાર પ્રેમ સંબંધ, આર્થિક તંગી, દેવુ કે પછી અન્ય કોઇ કારણો હોય છે. ત્યારે હાલમાં મોરબીના હળવદમાંથી એક ખેડૂતના આપઘાતનો મામલો…

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની આ ખ્યાતનામ કલાકારોએ લીધી મુલાકાત, દરેકે પોતાની આગવી રીતે વ્યક્ત કરી ખુશી, જુઓ

દિલીપ જોષીથી લઈને મલ્હાર ઠાકર, કિંજલ દવે, આદિત્ય ગઢવી જેવા ખ્યાતનામ કલાકારોએ PSM 100ની મુલાકાત બાદ જુઓ શું કહ્યું ? અમદાવાદના ઓગણજ ખાતે ભવ્ય પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો…