3 દિવસ બાદ આ 4 રાશિના લોકોની કિસ્મત બદલાશે, ક્યાંક તમારી રાશિ તો નથી ને!

જેમ આપણા પર કાળ, ઋતુ અને વાતાવરણની અસર થાય છે તેમ ગ્રહોના પરિવર્તનની અસર પણ થાય છે. આ અંગે આપણા શાસ્ત્રોમાં ઘણી વાતો કહેવામાં આવી છે. રાશિ પરિવર્તનથી કેટલાકને લાભ…

પત્નીને હેરાન કરતા પતિ સાવધાન! આવતા જન્મમાં મળે છે આવો ભયાનક અવતાર

સનાતન ધર્મમાં જેમ રામાયણ,ગીતા, વેદ પુરાણનું મહત્ત્વ છે તેમ ગરુડ પુરાણનું પણ ખુબ મહત્વ છે. હવે આ અંગે એવી વાયકા છે કે પક્ષીરાજ ગરુડે ભગવાન વિષ્ણને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા…

સૂર્ય કરી રહ્યો છે કુંભ રાશિમાં ગોચર, આ 5 રાશિના લોકોની પડતી થશે શરૂ

ભારતમાં આદિકાળથી સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે અને સૂર્યના કારણે જ ધરતી પર લોકોનું જીવન શક્ય છે. સૂર્ય ન હોય તો કોઈપણ જીવ ધરતી પર રહી ન શકે. તેથી આપણા…

બેસ્ટ જીવનસાથી સાબિત થાય છે આ 3 રાશિના લોકો, ઘરવાળીને રાણીની જેમ રાખે છે

ભારતીય સંસ્કૃતિમાં લગ્નને સાત જન્મોનું બંધન માનવામાં આવે છે. સારા પતિ માટે ભારતીય નારીઓ વ્રત પણ રાખે છે. પરંતુ ઘણીવાર એવું બને છે કે મહિલાઓને દગાનો સામનો કરવો પડે છે…

આજથી થવા જઈ રહ્યો છે મોટો ફેરફાર, આ 4 રાશિના લોકો પર થશે સૌથી વધુ અસર

બુધ થઈ રહ્યો છે માર્ગી, 3 રાશિના લોકોને થશે લાભ તો એકને થશે નુકશાન બુધ ગ્રહ પોતાની ચાલ બદલી રહ્યો છે જેની અસર જાતકો પર પડશે. બુધના માર્ગી થવાથી લોકોના…

આવનારા 30 દિવસો આ 5 રાશિના જાતકો માટે રહેશે શાનદાર, ઘરમાં થશે પૈસાનો વરસાદ

દેશમાં સામાન્ય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે જેના કારણે અનેક ફેરફારો જોવા મળશે ઘણી વસ્તુઓ મોંઘી થશે તો કેટલાકમાં રાહત મળશે. જેમ બજેટની આપણા જીવન પર અસર થાય છે…

28 જાન્યુઆરી 2022 એકાદશી શુભ મુહૂર્ત…તેમજ તલથી આ એક મહા ઉપાય અવશ્ય કરો ધનલાભ થશે

શાસ્ત્રોમાં મહા મહિનાની ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.આ મહિનામાં વ્રત અને દાન-પુણ્ય ખૂબ જ મહત્વ છે. મહા મહિનાના કૃષ્ણ પક્ષમાં આવવા વાળી એકાદશીને ષટતિલા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે….

ક્યારે છે વસંત પંચમી? જાણો તેની શાસ્ત્રોક્ત પૂજા વિધિ અને શુભ મુહૂર્ત

હિન્દુ શાસ્ત્રોમાં વસંત પંચમીનું ઘણુ મહત્વ રહેલુ છે. આ દિવસે જો યોગ્ય વિધિ અનુસાર ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવે તો જીવનમાં અનેક સફળતા મળે છે. માઘ શુક્લ પંચમીના દિવસે વસંત…