3 દિવસ બાદ આ 4 રાશિના લોકોની કિસ્મત બદલાશે, ક્યાંક તમારી રાશિ તો નથી ને!
જેમ આપણા પર કાળ, ઋતુ અને વાતાવરણની અસર થાય છે તેમ ગ્રહોના પરિવર્તનની અસર પણ થાય છે. આ અંગે આપણા શાસ્ત્રોમાં ઘણી વાતો કહેવામાં આવી છે. રાશિ પરિવર્તનથી કેટલાકને લાભ…
જ્યોતિષ શાસ્ત્ર, જ્યોતિષવિદ્યા, Astrology Latest breaking news, pictures, photos and Video News. Find Astrologynews headlines, photos, videos, comments, blog posts and opinion at Gujarati GujjuRocks
જેમ આપણા પર કાળ, ઋતુ અને વાતાવરણની અસર થાય છે તેમ ગ્રહોના પરિવર્તનની અસર પણ થાય છે. આ અંગે આપણા શાસ્ત્રોમાં ઘણી વાતો કહેવામાં આવી છે. રાશિ પરિવર્તનથી કેટલાકને લાભ…
સનાતન ધર્મમાં જેમ રામાયણ,ગીતા, વેદ પુરાણનું મહત્ત્વ છે તેમ ગરુડ પુરાણનું પણ ખુબ મહત્વ છે. હવે આ અંગે એવી વાયકા છે કે પક્ષીરાજ ગરુડે ભગવાન વિષ્ણને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા…
ભારતમાં આદિકાળથી સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે અને સૂર્યના કારણે જ ધરતી પર લોકોનું જીવન શક્ય છે. સૂર્ય ન હોય તો કોઈપણ જીવ ધરતી પર રહી ન શકે. તેથી આપણા…
ભારતીય સંસ્કૃતિમાં લગ્નને સાત જન્મોનું બંધન માનવામાં આવે છે. સારા પતિ માટે ભારતીય નારીઓ વ્રત પણ રાખે છે. પરંતુ ઘણીવાર એવું બને છે કે મહિલાઓને દગાનો સામનો કરવો પડે છે…
બુધ થઈ રહ્યો છે માર્ગી, 3 રાશિના લોકોને થશે લાભ તો એકને થશે નુકશાન બુધ ગ્રહ પોતાની ચાલ બદલી રહ્યો છે જેની અસર જાતકો પર પડશે. બુધના માર્ગી થવાથી લોકોના…
દેશમાં સામાન્ય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે જેના કારણે અનેક ફેરફારો જોવા મળશે ઘણી વસ્તુઓ મોંઘી થશે તો કેટલાકમાં રાહત મળશે. જેમ બજેટની આપણા જીવન પર અસર થાય છે…
શાસ્ત્રોમાં મહા મહિનાની ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.આ મહિનામાં વ્રત અને દાન-પુણ્ય ખૂબ જ મહત્વ છે. મહા મહિનાના કૃષ્ણ પક્ષમાં આવવા વાળી એકાદશીને ષટતિલા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે….
હિન્દુ શાસ્ત્રોમાં વસંત પંચમીનું ઘણુ મહત્વ રહેલુ છે. આ દિવસે જો યોગ્ય વિધિ અનુસાર ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવે તો જીવનમાં અનેક સફળતા મળે છે. માઘ શુક્લ પંચમીના દિવસે વસંત…