હિંદી કેલેન્ડર અનુસાર દર વર્ષે ફાગણ મહિનાની ચૌદશની તિથિએ મહાશિવરાત્રિનો પર્વ મનાવવામાં આવે છે. આ વર્ષ મહાશિવરાત્રિ 11 માર્ચ 2021ના રોજ ગુરૂવારના દિવસે મનાવવામાં આવશે. મહાશિવરાત્રિ આ વર્ષે યોગમાં મનાવવામાં…
ભૌતિક સુખ, પ્રેમ-રોમાંસ અને લગ્ન કારક ગ્રહ 14 ફેબ્રઆરીએ અસ્ત થયો હતો અને હવે શુક્ર ગ્રહ રાશિ પરિવર્તન કરવા જઇ રહ્યો છે. 21 ફેબ્રુઆરી 2021ના રોજ શુક્ર ગ્રહ મકર રાશિથી…
આપણ દેશની અંદર ઘણા એવા મંદિરો આવેલા છે જેના ચમત્કારો આજે પણ દુનિયાભરમાં પ્રખ્યાત છે.વૈજ્ઞાનિકો પણ આ મંદિરોના રહસ્યો વિશે આજ સુધી જાણી શક્યા અને નથી અને તેમને પણ આ મંદિરોના…
આપણા દેશની અંદર દરેક તહેવારોનું એક આગવું મહત્વ છે. ત્યારે 16 ફેબ્રુઆરીના રોજ એવો જ એક તહેવાર આવી રહ્યો છે જેને આપણે વસંત પંચમી તરીકે ઓળખીએ છીએ. આ તહેવારનું ઘણી…
ઇતિહાસ સાથે જોડાયેલી ઘણી વાર્તામાં ભગવાન પરશુરામ અને તેમની પાસે રહેલી પરશુ(કુહાડી) વિશે પણ સાંભળ્યું હશે. પરંતુ તમને ખબર છે કે તેમનું પરશુ આજે પણ ધરતી પર હાજર છે. જી,…
રાશિ મુજબ મંત્રોના જાપ કરવાથી ધાર્યા ફળની પ્રાપ્તિ થશે જો તમે પણ શ્રી કૃષ્ણના ભક્ત છો, તો ગુરુવારના દિવસે જે ભગવાન વિષ્ણુનો દિવસ માનવામાં આવે છે. પરંતુ જો તમે સોમવાર…
કેટલા છે નરક? ક્યા કર્મ કરવાથી મળે છે કેવુ નરક? પિતૃપક્ષના પૂર્વજોની ઉપાસનાનું પર્વ ઉજવવામાં આવે છે. આ પક્ષની અવધિ ચાલુ છે અને આ અવસર પર પૂર્વજો સાથે જોડાયેલી ગરુડ…
હનુમાનજીને આ વસ્તુ અર્પણ કરવાથી દૂર થશે આર્થિક સંકટ દેવતાઓમાં મહાબલી હનુમાનજી એક એવા દેવ માનવામાં આવે છે કે જેનાથી દરેક ભૂત પિશાચ દૂર ભાગે છે. જો તેમની કૃપા કોઇ…