107 યુગલોએ ઘરના આંગણેથી સમૂહ લગ્નમાં લીધો ભાગ, 50થી પણ વધારે દેશોમાં 2 લાખ સમાજના લોકોએ નિહાળ્યા આ અનોખા લગ્નને,જુઓ તસવીરો

કોરોના કાળમાં ગયા વર્ષે બહુ લગ્નો યોજાયા નહીં, પરંતુ હવે કોરોનામાં થોડી રાહત મળવાની સાથે જ લગ્નો થવા લાગ્યા છે, ત્યારે હવે સમૂહ લગ્નોના આયોજનો પણ થઇ રહ્યા છે. જેમાં…

પરિણિતાના પિતાએ કહ્યુ દીકરીના હત્યારાને માફ નહિ કરું: આયેશાના પિતાની વ્યસ્થા સાંભળીને તમારું પણ હૈયું કંપી ઉઠશે

અમદાવાદમાં આપઘાતની એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. પરણિતાએ અંતિમ વિડીયો બનાવીને સાબરમતી નદીમા ઝંપલાવીને આપઘાત કરી લીધો. અઢી વર્ષના લગ્ન જીવનમા પતિના માનસિક ત્રાસથી કંટાળીને યુવતીએ અંતિમ…

હેલીકૉપ્ટરમાં થઇ કન્યાની વિદાય તો જોવા માટે ઉમટ્યું આખું ગામ, 8માં ફેરામાં લીધું એવું વચન કે સમગ્ર પંથકમાં થઇ વાહવાહ

આજકાલ લગ્નોની અંદર વિદાયને ખાસ બનાવવામાં આવી રહી છે, જેમાં ઘણા કિસ્સાઓ એવા જોવા મળ્યા છે જેમાં કન્યાની વિદાય હેલીકૉપ્ટરની અંદર કરવામાં આવે છે, ત્યારે આ દરમિયાન એવો જ એક…

આ દીકરીને સાંસદે દત્તક લીધા બાદ તરછોડી, અમિતાભ બચ્ચની ફિલ્મ “પા” જેવી પ્રોજેરિયા બિમારીથી પીડિત વડોદરાની યુવતિએ કર્યુ મતદાન

વડોદરા શહેર નજીક આવેલા નંદેસરી ગામમાં રહેતી યુવતી અંજના પરમાર ‘પા’ ફિલ્મના અમિતાભ બચ્ચન જેવી પ્રોજેરિયા બીમારીથી પીડાય છે. પ્રોજેરિયા પીડિત અંજના પરમારે મતદાન કર્યું હતું. તમને જણાવી દઇએ કે,…

આઈશાએ રિવરફ્રન્ટ પરથી હસતા મોઢે મોતને વહાલુ કરનાર પરિણિતાના પતિએ મૂક્યુ વોટ્સએપ સ્ટેટ્સ, જોઇને લાગશે આઘાત

અમદાવાદમાં આપઘાતની એક એવી ઘટના સામે આવી કે જે ખૂબ જ ચોંકાવનારી છે. પરણિતાએ અંતિમ વિડીયો બનાવીને સાબરમતી નદીમા ઝંપલાવીને આપઘાત કરી લીધો. 2.5 વર્ષના લગ્ન જીવનમા પતિના ત્રાસથી કંટાળીને…

સેવાનિવૃત થવા ઉપર સ્નિફર ડોગને પોલીસ દ્વારા આપવામાં આવી શાનદાર વિદાય, વીડિયો જોઈને તમે પણ ભાવુક થઇ જશો

કોઈપણ કર્મચારી જયારે સેવાનિવૃત થવા ઉપર વિદાય લેતા હોય છે ત્યારે તેમના માટે ખાસ વિદાય સમારંભનું આયોજન કરવામાં આવે છે. તેમના સાથી કર્મચારીઓ ભેટ સોગાદ આપીને તેમની વિદાયને ખુબ જ…

પાડોશમાં 90 લાખનું મકાન ખરીદી ડોક્ટરના ઘર સુધી બનાવ્યું 20 ફૂટ લાંબુ ભોંયરું, કરી 400 કિલો ચાંદીની ચોરી

તમે ચોરીના અનેક કિસ્સાઓ તો સાંભળ્યા જ હશે. પરંતુ હાલમાં એક એવો ચોરીનો કિસ્સો બન્યો છે કે તમે સાંભળી હેરાન રહી જશો. એક શાતિર ચોરે જયપુરના મશહૂર ડોકટર સુનીતા સોનીના…

હજુ કોરોના ખતમ નથી થયો, શું દેશમાં આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર ? CSIR દ્વારા ત્રીજી લહેરને લઈને આપવામાં આવી મોટી ચેતવણી

છેલ્લા 1 વર્ષ કરતા પણ વધારે સમયથી ફેલાયેલા કોરોના વાયરસના કહેરથી આખી દુનિયા ઝઝૂમી રહી હતી. ત્યારે હાલમાં લોકો થોડી રાહત અનુભવી રહ્યા છે ત્યારે આ દરમિયાન જ CSIR દ્વારા…