આ 4 રાશિના લોકોને 15 માર્ચ સુધી રહેશે જલસા, ઘરમાં પૈસાનો થશે વરસાદ

ધરતી પર જીવન માટે સૂર્યની જરૂર રહે છે, જો સૂર્ય ન હોય તો ધરતી પર જીવન શક્ય ન બને. તો બીજી તરફ સૂર્યની બધા ગ્રહોનો રાજા પણ કહેવામાં આવે છે….

મંગળ કરશે અમંગળ! આ 3 રાશિના જાતકોના આવશે ખરાબ દિવસો

ગ્રહોનું રાશિ પરિવર્તન આપણા જીવન પર ઉંડી અસર કરે છે. આપણા શાસ્ત્રોમાં પણ તેના વિશે વિવિધ પ્રકારની માહિતી આપવામાં આવી છે. હવે આ કડીમાં આપણે જાણીશું કે મંગળ ગ્રહના રાશિ…

આજે છે માઘ પૂર્ણિમા, સૂર્યથી લઈને શનિ સુધીના નવે નવ ગ્રહની વરસશે કૃપા

હિન્દુ શાસ્ત્રોમાં પુનમનું ખાસ મહત્વ છે. લોકો આ દિવસે વ્રત ઉપવાસ કરે છે. આજે 16 ફેબ્રઆરી એટલે કે માઘ પૂર્ણિમાં છે. આ દિવસ એટલા માટે ખાસ છે કે આ દિવસે…

થોડા દિવસ બાદ થઈ રહ્યો છે શનિનો ઉદય, આ 4 રાશિના લોકો થઈ જશે માલામલ

શનિ ગ્રહનું નામ સાંભળતા જ ઘણા લોકોના મોતિયા મરી જાય છે. કારણ કે આપણા શાસ્ત્રમાં કહેવાય છે કે જેની કુંડળીમાં શનિની સાડાસાતી બેસે તેનું ધનોતપનોત નિકળી જાય છે.તેથી લોકો શનિથી…

રાહુ-કેતુ થશે મહેરબાન, આ રાશિના લોકો માટે ખુલશે પ્રેમના દરવાજા

આજે સમગ્ર દુનિયામાં વેલેન્ટાઈ ડે મનાવવામાં આવી રહ્યો છે.  14 ફેબ્રુઆરી 2022ના દિવસે 3 રાશીઓમાં 2-2 ગ્રહ હાજર છે. આ ઉપરાંત રાહુ-કેતુની સ્થિતિ પણ રોચક બનેલી છે. આ સાથે જ…

મંગળ કરી રહ્યો છે મકરમાં ગોચર, આ 5 રાશિના લોકોની કિસ્મત ખુલી જશે

સમયે સમયે ગ્રહો પોતાની ચાલ બદલતા રહે છે. ગ્રહોનું પરિવર્તન થવાથી તેની અસર લોકોના જીવન પર પડે છે. તેનાથી કોઈને લાભ થાય છે તો કોઈના માટે થોડી મુશ્કેલી ઉભી થાય…

3 દિવસ બાદ આ 4 રાશિના લોકોની કિસ્મત બદલાશે, ક્યાંક તમારી રાશિ તો નથી ને!

જેમ આપણા પર કાળ, ઋતુ અને વાતાવરણની અસર થાય છે તેમ ગ્રહોના પરિવર્તનની અસર પણ થાય છે. આ અંગે આપણા શાસ્ત્રોમાં ઘણી વાતો કહેવામાં આવી છે. રાશિ પરિવર્તનથી કેટલાકને લાભ…

પત્નીને હેરાન કરતા પતિ સાવધાન! આવતા જન્મમાં મળે છે આવો ભયાનક અવતાર

સનાતન ધર્મમાં જેમ રામાયણ,ગીતા, વેદ પુરાણનું મહત્ત્વ છે તેમ ગરુડ પુરાણનું પણ ખુબ મહત્વ છે. હવે આ અંગે એવી વાયકા છે કે પક્ષીરાજ ગરુડે ભગવાન વિષ્ણને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા…