મોટાભાગના લોકોને ગળ્યું ખાવાનું પસંદ હોય છે. વિવિધ વાર તહેવાર ઉપર આપણે માવાની બનેલી મીઠાઈ ખાતા હોઈએ છીએ, પણ મોટાભાગની મીઠાઈ આપણે બજારમાંથી જ લાવીને ખાતા હોઈએ છીએ. પરંતુ આજે અમે તમને નારિયેળ માવાના લાડુ બનાવવાની ખુબ જ સરળ રેસિપી બતાવવાના છીએ, જેને બનાવવામાં ફક્ત 15થી 30 મિનિટ જેટલો જ સમય લાગશે. નારિયેળના લાડુ બનાવવા More..
ગણેશ ચતુર્થી
કોરોનાકાળમાં ગણેશોત્સવ નિમિત્તે એકદમ નવા જ કોરોનાનો ખાતમો બોલાવે એવા ગણપતિના મસ્ત મસ્ત 27 નારા
દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકો જે ઉત્સવની આતુરતાથી રાહ જોઈ રહયા હતા એ ગણેશ ઉત્સવ શરુ થઇ ગયો છે. 10 દિવસનો આ ઉત્સવ દેશમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જો કે હાલમાં કોરોનાના ખતરાને જોતા દરવર્ષની જેમ મોટા ઉત્સવો નહિ ઉજવવામાં આવે છતાં ભક્તોની ભક્તિમાં કોઈ ખોટ રેહવાની નથી. ભક્તો પોતાના ઘરમાં More..
ગણેશોત્સવમાં બોલવા માટેના મસ્ત મસ્ત 27 નારા, અને પછી સાંજે આરતી બાદ બોલાવો ગણપતિ બાપાનો જય જય કાર
દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકો જે ઉત્સવની આતુરતાથી રાહ જોઈ રહયા હતા એ ગણેશ ઉત્સવ શરુ થઇ ગયો છે. 10 દિવસનો આ ઉત્સવ દેશમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જો કે હાલમાં કોરોનાના ખતરાને જોતા દરવર્ષની જેમ મોટા ઉત્સવો નહિ ઉજવવામાં આવે છતાં ભક્તોની ભક્તિમાં કોઈ ખોટ રેહવાની નથી. ભક્તો પોતાના ઘરમાં More..
ગણેશ ચતુર્થી ઉપર ખાસ બનાવો ગણેશજી માટે ડ્રાયફ્રુટ મોદક, જાણો બનાવવાની સમગ્ર રેસિપી
હવે માત્ર થોડા જ દિવસમાં ગણેશ ચતુર્થીનો તહેવાર આવી રહ્યો છે. 10 દિવસ સુધી ગણપતિ બાપ્પા આપણા ઘરે કે આપણા ઘરની આસપાસ હાજર રહેશે. જો કે આ કોરોના વાયરસના ખતરાના કારણે આ વર્ષે દર વર્ષની જેમ મોટા ઉત્સવો નહિ થાય, પરંતુ ભક્તોની ભક્તિમાં કોઈ ખોટ આવવાની નથી. આપણે બધા જ જાણીએ છીએ કે ગણપતિને સૌથી More..
એક દોરો જે ગણેશ ચતુર્થી પર તમારી મનોકામના પૂર્ણ કરશે, જાણો કઈ રીતે
ગણેશોત્સવની શરૂઆત સાથે જ ભક્તો શ્રી ગણેશને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે શ્રી ગણેશ ખૂબ નાના પગલાથી પણ ખુશ થાય છે. આવી સ્થિતિમાં, 2020 માં ગણેશ ચતુર્થીનો સમય નજીક આવી ગયો છે. આ વર્ષે એટલે કે 2020 માંગણેશ ચતુર્થી 22 ઓગસ્ટે છે. તે જ સમયે ગણેશ ઉત્સવની શરૂઆત થશે. More..
ભૂલથી પણ ગણેશ ચતુર્થી ઉપર ના કરશો આ 5 કામ, ગણપતિ બાપા થઈ જશે નારાજ
શ્રાવણ મહિનાની પુર્ણાહુતી થતા જ ભાદરવાનો પ્રારંભ થયો અને ભાદરવા સુદ 4ના દિવસે ગણેશ ચતુર્થીનો તહેવાર પણ આવી રહ્યો છે. આ વર્ષે કોરોનાની મહામારીના કારણે દર વર્ષની જેમ ધામધૂમથી ગણેશોત્સવની ઉજવણીઓ જોવા નહિ મળે છતાં પણ ભક્તોની ભક્તિમાં કચાસ પણ નહિ રહે. પરંતુ આપણે જાણે અજાણે કેટલીક ભૂલો કરતા હોઈએ છીએ જેના કારણે બાપા નારાજ More..
22 ઓગસ્ટ ગણેશ ચતુર્થીએ આ 4 રાશિનો બની રહ્યો છે રાજયોગ; જીવનના બધા જ દુઃખો દૂર થશે
ભગવાન ગણેશની અમુક લીલાઓ કૃષ્ણ ભગવાન સાથે મળતી આવે છે. જેનું ફળ ગણેશ પુરાણ શિવ પુરાણમાં જોવા મળે છે. ગણેશ ભગવાન સુખકારી અને મંગલકારી દેવતા છે. ભારતમાં દર વર્ષે ગણેશ ચતુર્થીનો પર્વ ધુમધામથી ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે ભક્તો ગણપતિની સ્થાપના કરે છે. માન્યતા છે કે કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવે ત્યારે ગણેશજીને More..
સારો પગાર હોવા છતાં નથી બચતા પૈસા તો ગણેશ ચતુર્થી પર કરો આ ઉપાય, ઝટ્ટથી દૂર થઈ જશે સમસ્યા
સારો પગાર હોવા છતાં પણ તમારા ઘરમાં પૈસાની અછત રહે છે તો આ ગણેશ ચતુર્થી પર તમે પોતાના દરેક કષ્ટ દૂર કરવા માટે તૈયાર થઇ જાઓ. ગણપતિ બાપાની પૂજા અર્ચના કરવાથી ઘરમાં સુખ શાંતિ બની રહે છે. પુરાણોના અનુસાર ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીનો જન્મ થયો હતો. માનવામાં આવે છે કે જેના પર ગણેશજીની કૃપા થઇ More..