દિવાળીના તહેવારની શરૂઆત થઇ ગઈ છે. દિવાળીનો તહેવાર એટલે અવનવી વાનગીઓ બનાવી અથવા તૈયાર લાવીને ખાવાનો તહેવાર. આ તહેવારમાં ઘણા લોકો ઘરે ભાત ભાતની વસ્તુઓ બનાવતા હોય છે. ત્યારે આજે અમે તમને એવી જ જામનગરની પ્રખ્યાત અને સ્વાદિષ્ટ વાનગી તીખા ઘૂઘરા બનાવવાની રીત જણાવીશું, જે ખુબ જ સરળ છે અને આ ઘૂઘરા ખાવામાં પણ ખુબ જ Read More…
Diwali Special Recipy
દિવાળી ઉપર બનાવો સ્વાદિષ્ટ ડ્રાય કચોરી, સ્વાદ એવો આવશે કે ઘરના દરેક વ્યક્તિ ખાતા રહી જશે, 10-15 દિવસ સાચવી પણ શકાશે
દિવાળીનો તહેવાર એટલે વિવિધ ફરસાણ અને મીઠાઈ સાથે મોજ માણવાનો તહેવાર. આ તહેવાર ઉપર બજારમાંથી અથવા તો ઘરમાં બનાવેલી કેટલીય જાત જાતની વાનગીઓ જોવા મળતી હોય છે. એવી જ એ કે સરસ મજાની વાનગી ડ્રાય કચોરી આજે અમે તમને બનાવતા શીખવાડીશું, જે સ્વાદમાં પણ લાજવાબ છે અને ઘરના દરેક વ્યક્તિને પણ ખુબ જ પસંદ આવશે. Read More…
ધનતેરસના દિવસે ભૂલથી પણ ના ખરીદશો આ 7 વસ્તુઓ, ઘટી શકે છે અમંગળ ઘટના
દિવાળીની શરૂઆત સાથે તહેવારોની પણ શરૂઆત થઇ જાય છે. દીવાળીના સમયમાં મોટાભાગના લોકો ખરીદી કરે છે અને એમાં પણ ધનતેરસનો દિવસ ખરીદી માટે ખાસ હોય છે. આ વર્ષ ધનતેરસની ઉજવણી 13 નવેમ્બરના રોજ કરવામાં આવશે. ગૃહિણોઓ આ દિવસે ઘરની અંદર જરૂરિયાતનો સામાન ખરીદવાનો આગ્રહ રાખે છે, માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે ખરીદી કરવી શુભ Read More…
દિવાળી પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા વરસશે આ 5 રાશિઓ પર, ધાર્યું ન હોય એટલું વ્યાપાર કે નોકરીમાં ફાયદો થશે
કોઈ પણ વ્યક્તિ એના જીવનમાં સુખ સમૃદ્ધિ મેળવવા સતત પ્રયત્ન કરતા હોય છે તેમ છતાં સફળતા પ્રાપ્ત કરી સકતા નથી. જેથી તે ખુબ જ ઉદાસ અને ચિંતિત થઇ જાય છે. તેમ છતાં ચિંતા કરવાની જરૂર નથી. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ રાશિ એવી છે જેના પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજી મહેરબાન થશે તેમજ આ રાશિ Read More…
કાળી ચૌદશ : 14 નવેમ્બરના દિવસે આ છોડનાં પાંદડાં ગમે ત્યાંથી ગોતી લાવો! વાંચી લો કે પછી આ ક્રિયાથી શું મળે છે
પાંચ દિવસના મહાપર્વ દિવાળીનો મહત્ત્વનો દિવસ એટલે કાળી ચૌદશ. કાળી ચૌદશને ‘નાની દિવાળી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે કાળી ચૌદશ અને દિવાળી સાથે જ 14 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. ઉલ્લેખનીય છે, કે કાળી ચૌદશને રૂપ ચૌદશ અને નરક ચતુર્દશી જેવાં નામોથી પણ ઓળખવામાં આવે છે. આ વખતે તો કાળી ચૌદશ અને શનિવારનો અત્યંત Read More…
ધનતેરસના દિવસે લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે 1 નહિ પણ આટલા ઝાડુ ખરીદો, ન કરશો આ ભૂલ
મોટા ભાગના લોકો માને છે કે ધનતેરસએ એક સમૃદ્ધિ ખ્યાતિ અને યશ, વૈભવનો ત્યોહાર છે. આ દિવસે ધન દેવતા જેને કહીએ છીએ કુબેરની પૂજાનું ખૂબ મહત્વ રહેલું છે. ગ્રંથોમાં જણાવ્યા અનુસાર, આ દિવસે આયુર્વેદના દેવતા ધનવંતરી પણ અમ્રુત કળશ સાથે સમુદ્રમંથનમાંથી પ્રગટ થયા હતા. એટલા માટે આ દિવસને ધનવંતરી જયંતિ પણ મનાવવામાં આવે છે. આ Read More…
જો દિવાળીની રાત્રે મળી જાય આ 7 સંકેત, તો સમજી લો કે તમારા પર થઈ છે માતા લક્ષ્મીની કૃપા
આપણે દિવાળી કેમ મનાવી છે ? એની પાછળનું કારણ શું છે ? પૌરાણિક માન્યતા અનુસાર, દિવાળીના દીવસે અયોધ્યાના રાજા રામ રાવણનો વધ કરીને પાછા ફર્યા હતા. રામના પરત ફરવાની ખુશીમાં દિવાળીને તહેવાર મનાવવામાં આવે છે. દિવાળી મનાવવા પાછળ અલગ-અલગ રાજ્યમાં અલગ-અલગ રીતે મનાવવામાં આવે છે. દિવાળી વિશ્વના વિવિધ ભાગોમાં ઉજવાય છે, યુનાઈટેડ કિંગડમ, નેધરલેન્ડ્સ, ન્યૂઝીલેન્ડ, Read More…
દિવાળીની રાત્રે ભુલથી પણ ન કરો આ 7 કામ, નહીતર માતા લક્ષ્મીજી થઇ જશે નિરાશ
કાર્તિક મહિનાની અમાવસ્યા તિથિના દિવસે દિવાળીનો તહેવાર ભારત વર્ષમાં ધૂમધામથી ઉજવવામાં આવે છે. તેથી લક્ષ્મીને ધનના દેવી તરીકે ઓળખવામાં આવે છે. શાસ્ત્ર અનુસાર, દિવાળીની સાંજે શુભ મૂહૂર્તમાં માતા લક્ષ્મીજીને વિધાનથી પૂજા કરવામાં આવે તો ઘરમાં લક્ષ્મીજીનો વાસ રહે છે. આ વર્ષે દિવાળીનો તહેવાર 14 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. દિવાળીના દિવસે આ કામ કરવાથી જીવનમાં ધન Read More…