શ્રાવણ મહિનામાં કરો આ પવિત્ર શિવ મંત્રોનો જાપ, પ્રસ્સન થશે ભોળાનાથ, જીવનની દરેક મનોકામના થશે પૂર્ણ

હિન્દુ કેલેન્ડર મુજબ, શ્રાવણનો પવિત્ર મહિનો આ વર્ષે 25 જુલાઈથી શરૂ થશે અને 23 ઓગસ્ટના રોજ શ્રાવણ પૂર્ણિમા સાથે સમાપ્ત થશે. આ સમય દરમિયાન, ભગવાન શિવની વિશેષ પૂજા મહત્વપૂર્ણ છે….

7 જ્યોતિર્લિંગના કરી શકાશે દર્શન, ઇન્ડિયન રેલવે લઈને આવ્યું શાનદાર ટુર પેકેજ, 814 રૂપિયાની EMI ભરી કરો દર્શન,જાણો

ટ્રેનથી 7 જ્યોતિર્લિંગના દર્શન, રેલવે આપી રહી છે ચાન્સ… ભાડું પણ EMI થી ભરો એક સાથે 7 જ્યોતિર્લિંગના કરો દર્શન, IRCTC લઇને આવ્યું દમદાર ટૂર પેકેજ હિન્દુ ધર્મમાં ઘણા પવિત્ર…

મહાશિવરાત્રી પર કરો આ વસ્તુઓનું દાન, ભોલેનાથની થશે અસીમ કૃપા, ઘરમાં સંપત્તિ અને સમૃદ્ધિનું થશે આગમન

દર વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દાશી પર મહાશિવરાત્રીનો પર્વ ઉજવવામાં આવે છે. આ દિવસ શિવ ભક્તો માટે ખાસ હોઈ છે. આ વર્ષે મહાશિવરાત્રી 26 ફેબ્રુઆરી 2025 ના રોજ છે….

શું તમે પણ કરો છો માં દુર્ગાની આરાધનામાં આ ભૂલો ? જાણો નવરાત્રિ વ્રતના મહત્વપૂર્ણ નિયમો

  નવરાત્રિનો તહેવાર નજીક આવી રહ્યો છે, અને ઘણા લોકો નવ દિવસ સુધી વ્રત રાખવાની તૈયારી કરી રહ્યા છે. આ નવ દિવસનો મહોત્સવ હિંદુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે…

દ્વારકા : માતાજીનો પરચો કે ચમત્કાર…ખોડીયાર માતાજીની પ્રતિમા પીવે છે દૂધ, વાત ફેલાતા જ લોકો ઉમટ્યા

ગણેશજીની મૂર્તિ દૂધ પીવે છે, નંદીની મૂર્તિ દૂધ પીવે છે ત્યારે હવે ખોડિયાર માતાજીની મૂર્તિ દૂધ પીવે છે તેવી ઘટના સામે આવી છે. નવરાત્રિના પાવન અવસર પર દ્વારકામાં ખોડિયાર માતાજીની…

નવરાત્રી પહેલા ભુજના પ્રખ્યાત આશાપુરા મંદિરમાં થયો ચમત્કાર? ઘટ સ્થાપન પહેલા મૂર્તિમાં થયો ફેરફાર; જુઓ અલૌકિક ઘટના

નવરાત્રી પહેલા ભુજના પ્રખ્યાત આશાપુરા મંદિરમાં ચમત્કાર થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. નવરાત્રિમાં ઘટ સ્થાપન પહેલા મંદિરમાં જે મૂર્તિ બિરાજમાન છે તેમાં ફેરફાર થયો હોવાની વાત વાયુવેગે ફેલાઈ…

ઘરના મંદિરમાં રાખો માં લક્ષ્મીની પસંદની આ 6 વસ્તુઓ, પૈસાથી ભરાઇ જશે ઘર !

માન્યતાઓ અનુસાર દેવી લક્ષ્મીને કેટલીક ખાસ વસ્તુઓ ખૂબ જ પ્રિય હોય છે. આ વસ્તુઓને ઘરના મંદિરમાં રાખવાથી ધનની વૃદ્ધિ થાય છે અને ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ બને છે. ચાલો જાણીએ તે…

હનુમાન ચાલીસા વાંચવાના ચમત્કારી ફાયદા.. જુઓ કેટલી વાર અને કયા દિવસથી શરૂઆત કરવી

હનુમાન ચાલીસા વાંચવાના ચમત્કારી ફાયદા જુઓ કેટલી વાર અને કયા દિવસથી શરૂઆત કરવી. હનુમાન દાદા ને પ્રસન્ન કરવા અને તેમનો ચિંતન કરવા માટે ઘણા લોકો હનુમાન ચાલીસાનો પાઠ કરે છે….

error: Unable To Copy Protected Content!