7 જ્યોતિર્લિંગના કરી શકાશે દર્શન, ઇન્ડિયન રેલવે લઈને આવ્યું શાનદાર ટુર પેકેજ, 814 રૂપિયાની EMI ભરી કરો દર્શન,જાણો

ટ્રેનથી 7 જ્યોતિર્લિંગના દર્શન, રેલવે આપી રહી છે ચાન્સ… ભાડું પણ EMI થી ભરો એક સાથે 7 જ્યોતિર્લિંગના કરો દર્શન, IRCTC લઇને આવ્યું દમદાર ટૂર પેકેજ હિન્દુ ધર્મમાં ઘણા પવિત્ર…

ભોલેનાથના પ્રિય ભોગ, મહાશિવરાત્રિ પર જરૂર બનાવો શિવજીનું આ ફેવરેટ ભોજન- પ્રસાદના રૂપમાં ચઢાવો

મહાશિવરાત્રિ પર ભગવાન શિવને શું ભોગ લગાવશો ? આ વસ્તુઓનો ભોગ લગાવવાથી ભોલેબાબા થઇ જશે ખુશ- ચમકી જશે ભાગ્ય મહાશિવરાત્રી 26 ફેબ્રુઆરી 2025ના રોજ ઉજવવામાં આવશે. પૌરાણિક માન્યતા અનુસાર આ…

મહાશિવરાત્રી પર કરો આ વસ્તુઓનું દાન, ભોલેનાથની થશે અસીમ કૃપા, ઘરમાં સંપત્તિ અને સમૃદ્ધિનું થશે આગમન

દર વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દાશી પર મહાશિવરાત્રીનો પર્વ ઉજવવામાં આવે છે. આ દિવસ શિવ ભક્તો માટે ખાસ હોઈ છે. આ વર્ષે મહાશિવરાત્રી 26 ફેબ્રુઆરી 2025 ના રોજ છે….

કરવા ચોથનું વ્રત ખોલ્યા પહેલા અને પછી બિલકુલ પણ ના ખાઓ આ 5 વસ્તુ

કરવા ચોથ એ ભારતીય સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને સુખી જીવન માટે રાખે છે. આ દિવસે મહિલાઓ સૂર્યોદયથી ચંદ્રોદય સુધી નિર્જળા વ્રત…

શરદ પૂર્ણિમા પર ના કરો આ વસ્તુઓનું દાન, નહિ તો વેઠવું પડી શકે છે નુકશાન

દર વર્ષે આશ્વિન માસના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ શરદ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. હિન્દુ પંચાંગ અનુસાર આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે શરદ પૂર્ણિમાના દિવસે…

શું તમે પણ કરો છો માં દુર્ગાની આરાધનામાં આ ભૂલો ? જાણો નવરાત્રિ વ્રતના મહત્વપૂર્ણ નિયમો

  નવરાત્રિનો તહેવાર નજીક આવી રહ્યો છે, અને ઘણા લોકો નવ દિવસ સુધી વ્રત રાખવાની તૈયારી કરી રહ્યા છે. આ નવ દિવસનો મહોત્સવ હિંદુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે…

દ્વારકા : માતાજીનો પરચો કે ચમત્કાર…ખોડીયાર માતાજીની પ્રતિમા પીવે છે દૂધ, વાત ફેલાતા જ લોકો ઉમટ્યા

ગણેશજીની મૂર્તિ દૂધ પીવે છે, નંદીની મૂર્તિ દૂધ પીવે છે ત્યારે હવે ખોડિયાર માતાજીની મૂર્તિ દૂધ પીવે છે તેવી ઘટના સામે આવી છે. નવરાત્રિના પાવન અવસર પર દ્વારકામાં ખોડિયાર માતાજીની…

નવરાત્રી પહેલા ભુજના પ્રખ્યાત આશાપુરા મંદિરમાં થયો ચમત્કાર? ઘટ સ્થાપન પહેલા મૂર્તિમાં થયો ફેરફાર; જુઓ અલૌકિક ઘટના

નવરાત્રી પહેલા ભુજના પ્રખ્યાત આશાપુરા મંદિરમાં ચમત્કાર થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. નવરાત્રિમાં ઘટ સ્થાપન પહેલા મંદિરમાં જે મૂર્તિ બિરાજમાન છે તેમાં ફેરફાર થયો હોવાની વાત વાયુવેગે ફેલાઈ…

error: Unable To Copy Protected Content!