સાળંગપુરમાંથી વિવાદિત ભીંતચિત્રો તો હટી ગયા, છતાં સાધુ સંતો હજુ પણ છે રોષમાં… લીંબડીમાં યોજાયેલા મહાસંમેલનમાં કહ્યું, “‘એક તખતી હટાવી લેવાથી સમાધાન નથી થતું !’

સાળંગપુરમાં ભીંતચિત્રો તો હટ્યાં પણ સંતો હજી લડવાના મૂડમાં:લીંબડીના મહાસંમેલનમાં કહ્યું- ‘સમાધાન કરવા ગયા એ લડતમાં જ નહોતા, ‘એક તખતી હટાવી લેવાથી સમાધાન નથી​​​​​​​ થતું​​​​​​​’ Saints in the convention of…

સાળંગપુરના વિવાદિત ભીંતચિત્રો હટાવ્યા બાદ હવે કુંડળ સ્વામિનારાયણ મંદિરમાંથી નિલકંઠ વર્ણીને હનુમાનજી ફળાહાર અર્પણ કરતા હોય એવી મૂર્તિ હટાવાઈ

Hanuman idol was removed from the Kundal : ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી ચાલી રહેલા સાળંગપુર પરિસરમાં બનાવેલી 54 ફૂટ ઊંચી કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાની નીચે લાગેલા ભીંતચિત્રોને લઈને મોટો વિવાદ…

સાળંગપુરના ભીંતચિત્ર મુદ્દે ચાલી રહેલા વિવાદનો આવી ગયો અંત ! ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રાતના અંધારામાં ભીંતચિત્રો હટાવી દેવામાં આવ્યા

Controversial murals in Salangpur removed : છેલ્લા ઘણા દિવસથી સાળંગપુરના ભીંતચિત્રોને લઈને વિવાદ ખુબ જ વકર્યો હતો. સમગ્ર ગુજરાતમાંથી સાધુ સંતો અને સામાન્ય લોકો પણ આ ભીંતચિત્રોનો વિરોધ કરી રહ્યા…

સાળંગપુર મંદિરમાં બેરીકેટ્સ તોડીને ભીંતચિત્રો પર કાળું પોતું મારું કુલ્હાડીના ઘા ઝીંકીને નુકશાન પહોંચાડનાર વ્યક્તિ કોણ છે ?

હર્ષદ ગઢવીએ આ રીતે છપાઈને કિંગ ઓફ સાળંગપુરની નીચે લાગેલા ભીંતચિત્રો પર કાળું પોતું મારીને નુકશાન કર્યું, પોલીસ કરી રહી છે પુછપરછ, જાણો કોણ છે હર્ષદ ગઢવી  ? Who is…

સાળંગપુરમાં ભીંતચિત્રો વિવાદ મામલે એક વ્યક્તિ કુહાડી લઈને હનુમાન દાદાની પ્રતિમા નીચે આવ્યો અને કરી તોડફોડ, વીડિયો થયો વાયરલ

Attack on the murals of Salangpur : હાલ ગુજરાતની અંદર સાળંગપુરના મંદિરમાં વિશાળ હનુમાન દાદાની પ્રતિમા નીચે લગાવવામાં આવેલા ભીંતચિત્રોનો વિવાદ ખુબ જ વકર્યો છે. આ વિવાદની અંદર ઘણા સાધુ…

વક્રી બુધ આ રાશિઓના લોકોને અચાનક આપી શકે છે ધન લાભ…

બુધનું ઊલટું ભ્રમણ, અચાનક થઇ શકે છે આ રાશિના જાતકોને લાભ, ચમકી જશે ભાગ્ય સુખોનો પ્રદાતા શુક્ર 7 ઓગસ્ટે જ વક્રી થઇ ચૂક્યો છે, જ્યારે 24 ઓગસ્ટે ગ્રહોનો રાજકુમાર બુધ…

સાળંગપુરમાં હનુમાનજી ભીંતચિત્ર વિવાદ મામલે લોકસાહિત્યકાર રાજભા કાઢવી આકરા પાણીએ, કહ્યું, “ભીંતચિત્રો તો કઢાવી નાંખીશું, એમનાં ચિત્તચિત્રો…”, જુઓ વીડિયો

“ઘરેથી બહાર નીકળે તો ખબર હોવી જોઈએ કે મારો ઇષ્ટ કોણ, હનુમાન કોણ, શિવ કોણ, કૃષ્ણ કોણ..”, ભીંતચિત્ર વિવાદ મામલે રાજભા ગઢવીએ કહી દીધી મોટી વાત… જુઓ વીડિયો Rajbha Garhvi…

વાહ… ગીર સોમનાથના આ ભગતની ભક્તિ તો જુઓ, પાણીમાં રહેલી મગરને “શીતલ શીતલ” કહીને બોલાવે છે અને ગાંઠિયા ખાવા મગર પણ દોડી આવે છે, વીડિયો વાયરલ

કિનારે ઉભા રહીને ભગતે પાડી “શીતલ”ના નામની બૂમો, પાણીમાંથી સળસળાટ આવી ગયો મગર, ભગતે ગાંઠિયા અને સેવ મમરા ખવડાવ્યા, જુઓ વીડિયો Crocodile Comes To Eat The Nuts : સોશિયલ મીડિયામાં…