ગણેશ ચતુર્થી પર ભૂલથી પણ ના કરશો આ 5 કામ, ગણપતિ બાપ્પા થઈ જશે નારાજ

શ્રાવણ મહિનાની પુર્ણાહુતી થતા જ ભાદરવાનો પ્રારંભ થયો અને ભાદરવા સુદ ચોથના દિવસે ગણેશ ચતુર્થીનો તહેવાર પણ આવી રહ્યો છે. છેલ્લા બે વર્ષોથી કોરોનાની મહામારીના કારણે આ તહેવારની ધૂમ દર…

એક દોરો જે ગણેશ ચતુર્થી પર તમારી મનોકામના પૂર્ણ કરશે, જાણો કઈ રીતે

ગણેશોત્સવની શરૂઆત સાથે જ ભક્તો શ્રી ગણેશને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે શ્રી ગણેશ ખૂબ નાના પગલાથી પણ ખુશ થાય છે. આવી સ્થિતિમાં, 2022માં…

ગણેશજીની આ રીતે પૂજા કરવાથી મળે છે સંસારના તમામ સુખ, જાણો બાપાની પૂજા વિધિ

બુધવાર 31 ઓગસ્ટના રોજ વિનાયક ચતુર્થી છે. મધ્યાહનમાં વિનાયકનું અવતરણ થયું હતુ. તેને કલંક ચતુર્થી અને શિવ ચતુર્થી પણ કહેવામાં આવે છે. કેવળ આ જ ચતુર્થી તિથિ પર ચંદ્રમા ના…

આ લોકોને મળશે બાપાના વિશેષ આશિર્વાદ: ગણેશ ચતુર્થી પર 59 વર્ષ બાદ બની રહ્યો છે દુર્લભ સંયોગ, જાણો શુભ મુહૂર્ત

31 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. બુધવાર 31 ઓગસ્ટ ભાદ્રપદ મહિનાની ચતુર્થી તિથિ છે અને આ તિથિએ સુખ અને સમૃદ્ધિના દેવતા ભગવાન ગણેશનો જન્મ થયો હતો….

પવિત્ર શ્રાવણ માસમાં દીવ પાસે આવેલા આ સ્થળ ઉપર શિવજીનું દિવ્ય રૂપ, પાંડવોએ કરી હતી શિવલિંગની સ્થાપના, ખુદ સમૃદ્ર દેવ કરે છે જળાભિષક, જુઓ

પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ ચુકી છે અને શિવમંદિરો પણ શિવભક્તોથી છલકાઈ રહ્યા છે અને તેમાં પણ શ્રાવણના સોમવારના દિવસે તો શિવમંદિરોમાં પગ મુકવાની પણ જગ્યા નથી હોતી, ત્યારે સોશિયલ…

error: Unable To Copy Protected Content!