ન્યુયોર્કના ટાઈમ સ્કવેર પર હરે કૃષ્ણા, હરે રામાની ધૂન પર ઝૂમી રહ્યા હતા ભક્તો, ત્યારે જ ત્યાં આવી ગયો સ્પાઇડરમેન… અને પછી જે થયું એ જુઓ વીડિયોમાં

હરે રામા… હરે કૃષ્ણા… પર સ્પાઈડર મેને જમાવી દીધો રંગ, ન્યુયોર્કનું ટાઈમ સ્કવેર રંગાયું ભક્તિના રંગમાં, જુઓ વીડિયો Spider Man Dance With Devotees : હિન્દૂ ધર્મનો રંગ ભારતમાં જ નહિ…

રાહુનું રાશિ પરિવર્તન, ગુરુ-ચાંડાલ યોગનો અશુભ પ્રભાવ થશે ખત્મ, આ રાશિઓને મળશે ભરપૂર લાભ

ખત્મ થશે ગુરુ-રાહુની યુતિ, આ રાશિવાળાના શરૂ થઇ જશે સારા દિવસ, થશે ભાગ્યોદય હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા :point_right:…

ભક્તિ અને આસ્થાના કેન્દ્ર એવા તિરુપતિ બાલાજી મંદિર વિશેની આ 7 વાતો તમને પણ ખબર નહિ હોય, જાણી રહી જશો હેરાન

શાહરુખ ખાન દીકરી સાથે પહોંચ્યો તિરુપતિ, મંદિરની આ 7 રહસ્યમય વાત..સુપરસ્ટાર્સ તો શું સામાન્ય માણસ પણ તેનાથી છે અજાણ 7 Secrets of Tirupati Temple : ભારતની અંદર ઘણા બધા એવા…

સાળંગપુરમાંથી વિવાદિત ભીંતચિત્રો તો હટી ગયા, છતાં સાધુ સંતો હજુ પણ છે રોષમાં… લીંબડીમાં યોજાયેલા મહાસંમેલનમાં કહ્યું, “‘એક તખતી હટાવી લેવાથી સમાધાન નથી થતું !’

સાળંગપુરમાં ભીંતચિત્રો તો હટ્યાં પણ સંતો હજી લડવાના મૂડમાં:લીંબડીના મહાસંમેલનમાં કહ્યું- ‘સમાધાન કરવા ગયા એ લડતમાં જ નહોતા, ‘એક તખતી હટાવી લેવાથી સમાધાન નથી​​​​​​​ થતું​​​​​​​’ Saints in the convention of…

સાળંગપુરના વિવાદિત ભીંતચિત્રો હટાવ્યા બાદ હવે કુંડળ સ્વામિનારાયણ મંદિરમાંથી નિલકંઠ વર્ણીને હનુમાનજી ફળાહાર અર્પણ કરતા હોય એવી મૂર્તિ હટાવાઈ

Hanuman idol was removed from the Kundal : ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી ચાલી રહેલા સાળંગપુર પરિસરમાં બનાવેલી 54 ફૂટ ઊંચી કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાની નીચે લાગેલા ભીંતચિત્રોને લઈને મોટો વિવાદ…

સાળંગપુરના ભીંતચિત્ર મુદ્દે ચાલી રહેલા વિવાદનો આવી ગયો અંત ! ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રાતના અંધારામાં ભીંતચિત્રો હટાવી દેવામાં આવ્યા

Controversial murals in Salangpur removed : છેલ્લા ઘણા દિવસથી સાળંગપુરના ભીંતચિત્રોને લઈને વિવાદ ખુબ જ વકર્યો હતો. સમગ્ર ગુજરાતમાંથી સાધુ સંતો અને સામાન્ય લોકો પણ આ ભીંતચિત્રોનો વિરોધ કરી રહ્યા…

સાળંગપુર મંદિરમાં બેરીકેટ્સ તોડીને ભીંતચિત્રો પર કાળું પોતું મારું કુલ્હાડીના ઘા ઝીંકીને નુકશાન પહોંચાડનાર વ્યક્તિ કોણ છે ?

હર્ષદ ગઢવીએ આ રીતે છપાઈને કિંગ ઓફ સાળંગપુરની નીચે લાગેલા ભીંતચિત્રો પર કાળું પોતું મારીને નુકશાન કર્યું, પોલીસ કરી રહી છે પુછપરછ, જાણો કોણ છે હર્ષદ ગઢવી  ? Who is…

સાળંગપુરમાં ભીંતચિત્રો વિવાદ મામલે એક વ્યક્તિ કુહાડી લઈને હનુમાન દાદાની પ્રતિમા નીચે આવ્યો અને કરી તોડફોડ, વીડિયો થયો વાયરલ

Attack on the murals of Salangpur : હાલ ગુજરાતની અંદર સાળંગપુરના મંદિરમાં વિશાળ હનુમાન દાદાની પ્રતિમા નીચે લગાવવામાં આવેલા ભીંતચિત્રોનો વિવાદ ખુબ જ વકર્યો છે. આ વિવાદની અંદર ઘણા સાધુ…