નવરાત્રિનો તહેવાર નજીક આવી રહ્યો છે, અને ઘણા લોકો નવ દિવસ સુધી વ્રત રાખવાની તૈયારી કરી રહ્યા છે. આ નવ દિવસનો મહોત્સવ હિંદુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે…
આજથી પ્રવિત્ર નવરાત્રીની શરૂઆત થઇ ગઈ છે. કોરોનાકાળની અંદર આ વર્ષે ધામધૂમથી નવરાત્રીનો ઉત્સવ નહિ ઉજવાય પરંતુ ભક્તોના મનની ભકિત જરા પણ ઓછી થવાની નથી. ત્યારે આ નવરાત્રી દરમિયાન તમને…
નવરાત્રીનું પર્વ બધા કાર્ય માટે શુભ માનવામાં આવે છે. નવરાત્રી દરમિયાન કરેલી માતાજીની આરાધનાનું ફળ જલ્દી જ પ્રાપ્ત થાય છે, અને કાર્ય સિદ્ધિ પ્રાપ્ત કરવા માટેનો આ સૌથી ઉત્તમ ઉપાય…
મા આદ્યશક્તિની ભક્તિ કરવાનું પર્વ એટલે નવરાત્રી. નવરાત્રીના તહેવારને આડે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. દેશના ખૂણે-ખૂણે આસ્થા અને શ્રદ્ધાનો મહિલા જોવા મળે છે. આ તહેવારમાં નાના બાળકોથી લઈને…
હિંદુ ધર્મમાં નવરાત્રીનું એક ખાસ મહત્વ છે. આ તહેવાર માતા દુર્ગાના નવ રૂપની પૂજા અર્ચનાનો તહેવાર છે. નવરાત્રીના તહેવારને આડે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. નવરાત્રીનો પવિત્ર તહેવાર 29…
માતાજીના ભક્તો જરૂર વાંચે…આ ભૂલ ન જ કરતા નહિ તો માતાજી રૂઠી જશે માતા દુર્ગાને સમર્પિત આ તહેવાર હિન્દુ ધર્મમાં સૌથી વિશેષ મહત્વ ધરાવે છે. આ તહેવાર વર્ષમાં 4 વખત…