બુધે કર્યુ મિથુન રાશિમાં ગોચર, આ 4 રાશિ પર બુધદેવ રહેશે મહેરબાન જયોતિષ શાસ્ત્રમાં બુધ ગ્રહનું ઘણુ મહત્વ છે. તેને બુદ્ધિમાન ગ્રહ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે બુધ…
હનુમાન જયંતિ એક હિંદુ પર્વ છે, તે ચૈત્ર મહિનાની પૂર્ણિમાએ મનાવવામાં આવે છે. આ દિવસે હનુમાનજીનો જન્મ થયો હતો એમ માનવામાં આવે છે. હનુમાનજીને કળયુગમાં સૌથી પ્રભાવશાળી દેવતાઓમાંથી એક માનવામાં…
શનિદેવ કુલ 141 દિવસો સુધી વક્રી અવસ્થામાં રહેશે. તે બાદ શનિદેવ 11 ઓક્ટોબર 2021એ માર્ગી થઇને ગોચર કરશે. શનિદેવની ઉલ્ટી ચાલ 23મેએ બપોરે 2 વાગ્યેને 23 મિનિટે પ્રારંભ થઇ હતી….
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ 2021નું પહેલું ચંદ્રગ્રહણ 26 મેના રોજ થવાનું છે. આ ચંદ્રગ્રહણ ઉપછાયા ચંદ્રગ્રહણ હશે. ઉપછાયા ચંદ્રગ્રહણ કોઈ સૂતક કાળ નથી હોતો. જેના કારણે આ ચંદ્રગ્રહણનો કોઈ સૂતક…
શનિદેવ હવે ચાલશે ઉલ્ટી ચાલ, 141 દિવસો માટે રહેશે શનિ વક્રી, આ રાશિઓની વધી શકે છે મુશ્કેલીઓ શનિદેવનું નામ સાંભળતા જ ઘણા લોકો ડરી જાય છે. કારણ કે તેમને લાગે…
રામ નવમીનું પર્વ ભગવાન રામના જન્મ દિવસના રૂપે મનાવવામાં આવે છે. પંચાગ મુજબ ચૈત્ર માસની શુકલ પક્ષની નવમી તિથિ 21 એપ્રિલે બુધવારે આ પર્વ મનાવાશે. એ દિવસે ઉપવાસ સાથે ભગવાન…
આજે આ ઉપાય જરૂર કરજો, મિનિટોમાં જ ચમત્કાર થશે રામ નવમીનું પર્વ ભગવાન રામના જન્મ દિવસના રૂપે મનાવવામાં આવે છે. પંચાગ મુજબ ચૈત્ર માસની શુકલ પક્ષની નવમી તિથિ 21 એપ્રિલે…
ચૈત્રી નવરાત્રી 13 એપ્રિલથી શરૂ થાય છે. નવરાત્રિના મા દુર્ગાના વિભિન્ન રૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે તેમજ ઉપવાસ પણ રાખવામાં આવે છે. વર્ષમાં ચાર નવરાત્રીનો પર્વ આવે છે જેમાં…