વર્ષ 2021નો આ છેલ્લો મહિનો ચાલી રહ્યો છે, થોડા જ દિવસમાં વર્ષ 2022ની શરૂઆત થઇ જશે, ત્યારે આવનારું નવું વર્ષ કેવું રહેશે તેના વિશે જ્યોતિષ શાસ્ત્રીઓ દ્વારા આગાહી પણ કરવામાં…
હિંદુ ધર્મમાં લગ્ન મુહૂર્ત જોઈને કરવામાં આવે છે. હિંદુ ધર્મમાં મુહૂર્ત જોયા વગર લગ્ન નથી થતા. વર્ષ 2021ની વાત કરીએ તો આ વર્ષે લગ્નની તારીખો ઘણી ઓછી હતી. તેમજ કોરોનાને…
જ્યારે પણ શનિ રાશિમાં ફેરફાર કરે છે, ત્યારે તે ચોક્કસ રાશિ સહિત તમામ રાશિઓને અસર કરે છે. તેથી, જ્યોતિષશાસ્ત્રમાં શનિની રાશિમાં પરિવર્તનને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. શનિદેવ દર અઢી…
મંગળ તેની રાશિ વૃશ્ચિકમાં ગોચર કરી રહ્યો છે. વૃશ્ચિક રાશિમાં સૂર્ય, કેતુ અને બુધ પહેલેથી હાજર હતા. મંગળના આગમનથી ચાર ગ્રહોનો સરવાળો એક સાથે બને છે. જો કે આ યોગ…
કેટલાક લોકોમાં ખૂબ જ આકર્ષણ હોય છે અને લોકો તેમના તરફ ખેંચાય છે. છોકરા-છોકરી હોય કે સ્ત્રી-પુરુષ હોય, તેમના મનમાં આ ઈચ્છા હોવી સ્વાભાવિક છે કે વિજાતીય વ્યક્તિઓ તેમના તરફ…
તમારા ભવિષ્ય વિશે જાણવાની ઈચ્છા થવી સામાન્ય વાત છે. મોટા ભાગના લોકો એ જાણવા માગે છે કે ભવિષ્યની કઈ મોટી ઘટનાઓ તેના જીવનને અસર કરશે અને તેની શું અસર થશે….
આજે લાગવાનું છે વર્ષનું છેલ્લુ સૂર્યગ્રહણ, ખરાબ પ્રભાવથી બચવા માટે કરો આ ઉપાય વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ 4 ડિસેમ્બરે એટલે કે આજે થઈ રહ્યું છે. હિંદુ કેલેન્ડર મુજબ આ ગ્રહણ માર્ગશીર્ષ…
આજે ડિસેમ્બર 2021 મહિનાનો પહેલો શુક્રવાર અને માર્ગશીર્ષ મહિનાનો બીજો શુક્રવાર છે. સનાતન હિન્દુ ધર્મમાં શુક્રવારને લક્ષ્મી અને સમૃદ્ધિનો દિવસ માનવામાં આવે છે. જો તમે શુક્રવારે મા લક્ષ્મીની વિધિવત પૂજા…