15 હજાર પગારવાળા મંત્રીના PS ના નોકરના ઘરેથી મળ્યો રોકડાનો ‘મિની પહાડ’, 30 કરોડ હોવાનું અનુમાન

મંત્રીના PS ના નોકરના ઘરેથી મળ્યો નોટોનો પહાડ, ચૂંટણી વચ્ચે ED ની રેડમાં 30 કરોડ રોકડા મળવાનું અનુમાન- જાણો સમગ્ર મામલો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ રાંચી, ઝારખંડમાં અનેક સ્થળોએ દરોડા…

હિન્દુવાદી નેતાઓને ધમકી અને હત્યાનું ષડયંત્ર ઘડનાર મુખ્ય સુત્રધાર મૌલવીના સુરત કોર્ટે 10 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

10 દિવસના રિમાન્ડ પર મૌલવી સોહેલ અબુબકર ટિમોલ, હિન્દુવાદી નેતા હતા નિશાને- સુરત કોર્ટે 10 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર દેશના હિન્દુવાદી નેતાઓને ટાર્ગેટ કરનાર તેમજ તેમને ધમકી આપી હત્યાનું કાવતરું…

મંગળની મહાદશા ચાલે છે 7 વર્ષ, અપાન ધન-સંપત્તિ મળવાની સાથે સાથે ચમકે છે કિસ્મત

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવ ગ્રહોની મહાદશા અને અંતર્દશા દરેક મનુષ્ય પર સમય-સમય પર આવે છે. આ પરિસ્થિતિઓમાં વ્યક્તિને હકારાત્મક અને નકારાત્મક બંને પરિણામો મળે છે. અર્થાત્ કુંડળીમાં ગ્રહ શુભ હોય…

જમ્મુ કાશ્મીરના પુંછમાં એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, એક જવાન શહીદ-ચાર ઘાયલ, સેનાનું સર્ચ ઓપરેશન જારી

કાશ્મીરમાં આતંકી હુમલો, 1 જવાન શહીદ-4 ઘાયલ : પુંછમાં સુરક્ષાબલોના 2 વાહનો પર થઇ ફાયરિંગ- જુઓ તસવીરો જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં પુલવામા જેવો આતંકી હુમલો થયો. શનિવારે સાંજે આતંકીઓએ એરફોર્સના વાહન…

પૂરમાં ડૂબેલી બોટ બ્રિજ સાથે ટકરાઇ, એક ઝાટકામાં તબાહ થઇ 50 થી વધુ લોકોની ઝિંદગી- જુઓ ખતરનાક વીડિયો

દક્ષિણ બ્રાઝિલમાં પૂરના કારણે શનિવારે એટલે કે 4 મેના રોજ એક બોટ પુલ સાથે અથડાઈ અને પલટી ગઈ. આ ઘટના સાથે જોડાયેલો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ…

બ્યુટી ક્વીનને ઇન્સ્ટાગ્રામ પર લોકેશન શેર કરવુ પડ્યુ ભારે ! હુમલાખોરોએ ગોળી મારી કરી હત્યા

પૂર્વ મિસ ઇક્વાડોર કંટેસ્ટેંટ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર લૈંડી પર્રાગા ગોયબુરો (Landy Parraga Goyburo)ની ધોળાદિવસે ગોળી મારી હત્યા કરી દેવામાં આવી. 23 વર્ષીય લૈંડી પર્રાગા ગોયબુરો કે જેણે 2022 મિસ…

અડધી રાતે હોટલમાંથી ચાદર લપેટી ટોપલે બહાર આવી મશહૂર સિંગર, તકિયાથી ઢાંક્યો પ્રાઇવેટ પાર્ટ- જાણો આખરે મામલો શું છે…

પોપ સ્ટાર બ્રિટની સ્પીયર્સ તેના અંગત જીવનને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે. બ્રિટની તેના પિતા સાથેના વિવાદ અને પતિથી અલગ થવાને કારણે ઘણી ચર્ચામાં રહી હતી. ત્યારે હવે બ્રિટની તેના…

વરુથિની એકાદશી પર આ 5 વસ્તુઓનો કરો ત્યાગ, ભગવાન વિષ્ણુની સાથે સાથે માં લક્ષ્મી પણ થઇ જશે પ્રસન્ન

વરુથિની એકાદશીનું વ્રત આજે એટલે 4 મે શનિવારના રોજ છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂર્ણ વિધિથી પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. વરુથિની એકાદશી પર…