ફ્લાઇટ ચૂકી..ને મળ્યું નવજીવન! ‘એરપોર્ટથી બહાર નીકળતાં જ પ્લેન ક્રેશના મળ્યાં સમાચાર, ફક્ત 10 મિનિટ..અને ભૂમિનો જીવ..
અમદાવાદ પ્લેન દુર્ઘટના 250થી વધુ લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં જાણે નસીબ લખાવીને આવી હોય એમ બે વર્ષથી લંડનમાં રહેતી અને એક મહિના માટે ભરુચ…