વૃંદાવનમાં કીર્તિદાન ગઢવીએ પ્રેમાનંદજી મહારાજને સંભળાવ્યું ભજન, ચરણોમાં બેસીને ગાયુ- ‘જપ લે હરી કા નામ…’ જુઓ વીડિયો
ગુજરાતના લોકસાહિત્યકાર અને ડાયરા કલાકાર કીર્તિદાન ગઢવી હાલમાં જ વૃંદાવનના જાણીતા પ્રેમાનંદ મહારાજના દ્વારે પહોંચ્યા હતા અને તેમના આશીર્વાદ…