હાલમાં ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભયો માહોલ જોવા મળી રહ્યો છે. અને ભારતે લાહોર સહિત કુલ 10 પાકિસ્તાની શહેરોમાં ડ્રોન હુમલા કર્યા છે. જેમાં રાવલપિંડીનો પણ સમાવેશ થાય છે. આ હુમલામાં…
ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. પાકિસ્તાને અનેક ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. રાજસ્થાનથી જમ્મુ અને કાશ્મીર સુધી હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. પરંતુ ભારતની…
કરી લો દર્શન, અમરનાથ ગુફાથી સામે આવી બાબા બર્ફાનીની પહેલી તસવીર, આટલી છે ઊંચાઇ કરી લો બાબા બર્ફાનીના પહેલા દર્શન, આવી ગઇ અમરનાથ શિવલિંગની પહેલી તસવીર લોકો જે ક્ષણની આતુરતાથી…
ઉત્તરકાશી ગંગોત્રી હેલિકોપ્ટર દુર્ઘટના વિશે પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, 8 મે 2025ના રોજ સવારે ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં શ્રદ્ધાળુઓને લઈ જતું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા…
ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરના પરિવારના 14 લોકોનો ખાત્મો, ભારતનો મોસ્ટ વોન્ટેડ રઉફ અસગર પણ આવ્યો એર સ્ટ્રાઇકની ચપેટમાં ધ્રુસકેને ધ્રુસકે રડ્યો મોસ્ટ વોન્ટેડ આતંકી મસૂદ અઝહર, ઓપરેશન સિંદૂરમાં પરિવારના 14…
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના 15 દિવસ પછી, ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં 9 સ્થળોએ 21 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. મંગળવારે મોડી રાત્રે…
આખરે ભારતે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો સામે વળતો પ્રહાર કર્યો.ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બહાવલપુરમાં આતંકવાદીઓના ઠેકાણા પર સચોટ હુમલો કર્યો છે, જેના કારણે ઇમારત સંપૂર્ણપણે નાશ પામી છે.ભારતીય સેનાએ ‘ ઓપરેશન સિંદૂર…
આખરે ભારતે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો સામે વળતો પ્રહાર કર્યો છે. ભારતીય વાયુસેનાએ મધ્યરાત્રિ બાદ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની અંદર એરસ્ટ્રાઈક કરી છે. માત્ર 33 મિનિટમાં જ ‘ઓપરેશન સિંદૂર’ને પાર…