Fact Check: સાવધાન..અમુલ દૂધમાં પ્લાસ્ટિક? જો તમે પણ અમૂલ દૂધ પીતા હોય તો આ વીડિયો ખાસ જોજો, નહીં તો થશે મોટું નુક્સાન

છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર અમુલ દૂધમાં પ્લાસ્ટિક હોવાનો દાવો કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં, એક મહિલા દ્વારા અમુલ દૂધમાં પ્લાસ્ટિક બતાવામાં આવી રહ્યું છે. આ વીડિયોમાં,…

Fact Check : હેરી પોટર ઇન્ડિયામાં? મહાકુંભ મેળામાં ‘હેરી પોટર’ના નામે વાયરલ થયો આ છોકરો…ભંડારાનું ભોજન ખાતો વીડિયો વાયરલ

હેરી પોટર સીરીઝથી કોણ પરિચિત નથી ? આ જાદુઈ કહાનીઓ ઘણા લોકોના બાળપણનો મહત્વનો ભાગ રહી છે. પરંતુ જો કોઈ કહે કે મહાકુંભ મેળામાં ‘હેરી પોટર’ આવ્યો છે તો તમે…

Fact Check: એશ્વર્યા રાયની બેબી બંપની તસવીરો વાયરલ, જાણો હકિકત

શું એશ્વર્યા રાયની 51 વર્ષની ઉંમરે બેબી ડિલિવર કરશે? બેબી બંપની તસવીરો વાયરલ, જાણો હકિકત બોલિવુડના પોપ્યુલર કપલમાંના એક અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે, તાજેતરમાં…

ફેક્ટ ચેક: શું ગૌતમ અદાણીની અમેરિકા પોલિસે કરી ધરપકડ ? વાયરલ થયો ફોટો- જાણો હકિકત

ગૌતમ અદાણી લાંચ કૌભાંડમાં ફસાયેલા છે, અમેરિકામાં ગૌતમ અદાણી સહિત 8 લોકો પર 2200 કરોડ રૂપિયાની લાંચ આપવાનો આરોપ છે. યુનાઇટેડ સ્ટેટ્સ એટર્ની ઓફિસ અનુસાર, અદાણીએ ભારતીય અધિકારીઓને ભારતમાં સૌર…

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડની તસવીરો ફરતી થઈ, આ વાત ફેલાવા મામલે પોલીસે લીધું એક્શન, જાણો સમગ્ર મામલો

સ્ટેચ્યુ ઓફ યુનિટીની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ. આ એક તસવીર બે ફોટોગ્રાફ્સને જોડીને બનાવવામાં આવી છે, એક તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પૂરી તસવીર છે અને બીજી…

અંબાલાલ પટેલની તબિયતને લઇને સોશિયલ મીડિયા પર અફવાઓનું વાવાઝોડું- જાણો હકિકત

ગુજરાતનાં જાણિતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલને આજે કોઈ ઓળખની જરુર નથી, કારણ કે લગભગ સૌ કોઈ તેમના નામને જાણે છે. હવામાનમાં જો કાંઈ ફેરફાર થાય તો પણ સૌપ્રથમ અંબાલાલ પટેલની…

5 દુલ્હનોની માંગમાં એક દુલ્હાએ ભર્યુ સિંદુર, વીડિયો જોતા જ ભડક્યા લોકો.. જાણો આ વાયરલ વીડિયોની શું છે હકિકત?

એક દુલ્હો અને 5 દુલ્હન… દુલ્હાએ એક બાદ એક કરી બધાની માંગમાં ભર્યુ સિંદૂર…સોશિયલ મીડિયા પર અનોખા લગ્નનો વીડિયો વાયરલ થયો. કેટલાક આ વીડિયોને મજાક માની રહ્યા છે તો કેટલાક…

કચ્છ મોગલધામના મહંત પ.પૂ. શ્રી સામંત બાપુનું નિધન થયું એવી ફેક ન્યુઝ ફેલાઈ, જાણો સમગ્ર મામલો

હાલમાં જ એવા સમાચાર વહેતા થયા હતા કે કચ્છમાં આવેલ કબરાઉ મોગલધામના મણિધર બાપુનું અવસાન થયુ છે. આ સમાચાર બાદ બાપુના અનુયાયીઓમાં અને ભક્તોમાં શોકનુ મોજું ફરી વળ્યું હતું. પોસ્ટમાં…