હનુમાન જયંતીએ ગજલક્ષ્મી રાજયોગ, કઇ રાશિના જાતકો પર વરસશે હનુમાનજી અને લક્ષ્મીજીની કૃપા- જાણો

હનુમાન જયંતિ ભગવાન હનુમાનના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભક્તો પૂર્ણ ભક્તિ સાથે બજરંગબલીનું વ્રત રાખે છે. આ વખતે હનુમાન જયંતિ 23 એપ્રિલ 2024ના રોજ ઉજવવામાં આવશે. આ…

 બુધના ગોચરથી ગુરુની રાશિમાં ત્રિગ્રહી યોગનું નિર્માણ, આ રાશિઓ બની શકે છે કરોડપતિ – જાણો તમારી રાશિ છે કે નહિ

Trigrahi Yoga in Meen Rashi : વૈદિક જ્યોતિષમાં, બુધ ગ્રહને રાજકુમારનો દરજ્જો છે. બુધ એ સૌરમંડળનો સૌથી ઝડપી ગતિશીલ ગ્રહ છે. તેને એક રાશિથી બીજી રાશિમાં સંક્રમણ કરવામાં 23 થી…

7 દિવસ બાદ શુક્રનું થવા જઈ રહ્યું છે નક્ષત્રમાં ગોચર, આ રાશિના જાતકોના ભાગ્યના દરવાજા ખુલી જવાના છે, જાણો તમારી રાશિ છે કે નહિ

Venus Transit In Ashwini Nakshatra : જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને પ્રેમ, લગ્ન, સુંદરતા અને સુખ-સુવિધાઓ માટે જવાબદાર ગ્રહ માનવામાં આવે છે. જો કુંડળીમાં શુક્ર બળવાન હોય તો દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય…

શનિદેવના રાશિ પરિવર્તનથી આ 3 રાશિના જાતકો રહેશે પરેશાન, એક-એક કદમ ફૂંકી ફૂંકી રાખવો પડશે

શનિદેવ 2025માં રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. તેઓ કુંભ રાશિમાંથી નીકળી મેષ રાશિમાં પ્રવેશ કરશે. શનિના આ રાશિ પરિવર્તનને કારણે મકર રાશિના લોકો સાડેસાતીના પ્રકોપથી મુક્ત થશે અને મેષ…

કિસ્મતના ધની હોય છે આ તારીખે જન્મેલા લોકો, ખૂબ કમાય છે પૈસા, ક્યારેય નથી પડતી પૈસાની તકલીફ

આ 3 બર્થ ડેટ વાળા પર હોય છે માં લક્ષ્મીની કૃપા, ક્યારેય નથી પડતી પૈસાની તકલીફ અંકજ્યોતિષ અનુસાર વ્યક્તિની જન્મતારીખની મદદથી તેના ગુણો અને વર્તન વિશે ઘણી બાબતોનું અનુમાન લગાવી…

હનુમાન જયંતી બાદ આ 6 રાશિના જાતરોની ખુલશે કિસ્મત ! શુક્ર ગોચર અપાવી શકે છે સુખ-સુવિધાઓ અને નોકરી

  રોમાંસ, સમૃદ્ધિ, ભૌતિક સુખ અને સુવિધાઓનો કારક ગ્રહ શુક્રનું રાશિ પરિવર્તન હનુમાન જયંતિ પછી થવા જઈ રહ્યુ છે. 23 એપ્રિલે હનુમાન જયંતિ છે. આ પછી 25 એપ્રિલે સવારે 12:07…

23 એપ્રિલે ચમકશે આ 4 રાશિઓની કિસ્મત, હનુમાન જયંતિ પર ગ્રહોનો અદ્ભૂત સંયોગ- વરસશે બજરંગબલીની વિશેષ કૃપા

આ વર્ષે હનુમાન જયંતિનો તહેવાર 23 એપ્રિલે ઉજવવામાં આવશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસ ખૂબ જ ખાસ રહેવાનો છે. કારણ કે ગ્રહોનો અદ્ભુત સંયોગ થઈ રહ્યો છે. મીન રાશિમાં પાંચ…

તમારા ખિસ્સામાં પણ નથી ટકી રહ્યા પૈસા ? તો અપનાવો વાસ્તુશાસ્ત્રના આ ચાર ઉપાય, દેવી લક્ષ્મીની જોરદાર વરસશે કૃપા

વસ્તુશાસ્ત્ર પ્રમાણે આ 4 વસ્તુઓ કરવાથી ક્યારેય ઘરમાં નહિ થાય ધનની ખોટ, દેવી લક્ષ્મીની હમેશા રહેશે કૃપા Do These 4 Vastu Tips To Get Money  : દરેક વ્યક્તિ પોતાના અને…