55 વર્ષ બાદ મીન રાશિમાં ચાર ગ્રહોના સંયોગથી બનવા જઇ રહ્યો છે ચતુર્ગ્રહી યોગ, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત- બધા કામમાં મળશે સફળતા

ખુશખબરી: 55 વર્ષ બાદ 4 ગ્રહ બનાવશે અત્યંત શક્તિશાળી યોગ, આ 3 રાશિના જાતકો બનશે ‘અદાણી-અંબાણી’! જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની રાશિ અને નક્ષત્રો બદલાય ત્યારે વિશેષ યોગો રચાય છે. એ જ રીતે…

13 એપ્રિલે સૂર્ય કરશે મેષ રાશિમાં પ્રવેશ, આ 3 રાશિઓને ખુલશે કિસ્મત- થશે માલામાલ

સૂર્ય દેવ 13 એપ્રિલે રાત્રે 9:40 વાગ્યે મેષ રાશિમાં પ્રવેશ કરશે, આનાથી રાશિ ચક્રની બધી રાશિઓ પર ભાવ અનુસાર પ્રભાવ પડશે. જો કે સરળ શબ્દોમાં કહીએ તો ભાવ અનુસાર ફળ…

મંગળમાં પ્રવેશ કરશે ધનના દાતા, આ 6 રાશિઓની ઝોલીમાં વરસશે એટલું ધન કે સાચવવા માટે જગ્યા ખૂટશે

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ તેના નિશ્ચિત સમયે ગોચર કરે છે. શુક્ર 26 દિવસ સુધી એક રાશિમાં રહે છે. જણાવી દઈએ કે 24 એપ્રિલે શુક્ર મેષ રાશિમાં પ્રવેશ કરશે….

ચૈત્ર નવરાત્રિમાં કરો વાસ્તુના આ ઉપાય, કાલે સવારથી જ સૂર્યની જેમ ચમકી ઉઠશે કિસ્મત

હિન્દુ ધર્મમાં નવરાત્રીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તેનો અર્થ ‘નવ રાત્રિ’ છે. આ તહેવાર માતા દુર્ગાની પૂજા માટે સમર્પિત માનવામાં આવે છે. જો કે નવરાત્રિ વર્ષમાં 4…

આ તારીખથી સૂર્ય કરશે મેષ રાશિમાં ગોચર, આ રાશિના જાતકોની કિસ્મત સોનાની જેમ ચમકી ઉઠશે, મળશે અપાર ધનલાભ અને પ્રગતિ… જુઓ

12 વર્ષ પછી સૂર્ય પિતાની ઉચ્ચ રાશિ મેષમાં કરશે ગોચર, આ રાશિના જાતકોનું ખુલશે કિસ્મત Surya Gochar 2024 13 April : જ્યોતિષમાં સૂર્ય ભગવાનનું વિશેષ સ્થાન છે. સૂર્ય ભગવાનને તમામ…

ચૈત્ર નવરાત્રિમાં કરો આ ઉપાય, રાહુ-કેતુ અને શનિ થશે શાંત, જીવનમાં નહિ આવે બાધાઓ- મળશે ધનલાભ

નવરાત્રિના 9 દિવસ દરમિયાન દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ એવો સમય છે જ્યારે તમે દેવી માતાની ભક્તિમાં ડૂબીને તમારા જીવનની ઘણી સમસ્યાઓ દૂર કરી શકો છો….

ચૈત્રી નવરાત્રીની શરૂઆત સાથે ગ્રહોની દશામાં થવાનો છે મોટો ઉલટફેર, આ રાશિના જાતકોનું કિસ્મત રાતો રાત બદલાઈ જશે.. જુઓ

ચૈત્રી નવરાત્રીમાં સૂર્યની જેમ ચમકશે આ 3 રાશિના જાતકોની કિસ્મત, પૂર્ણ થશે દરેક મનોકામના Horoscopes for Chaitri Navratri : આજે ચૈત્ર નવરાત્રીનો બીજો દિવસ છે. માતાના બ્રહ્મચારિણી સ્વરૂપની પૂજા કરવામાં…

ચૈત્રી નવરાત્રીમાં ભૂલથી પણ ના કરવા જોઈએ આ કામ, નહિ તો જીવન વિતાવવું પડશે મુશ્કેલીઓમાં… જુઓ

માતાજીના પવિત્ર ચૈત્રી નવરાત્રીમાં આ કામ કરવાથી થઇ જાય છે ધનની હાનિ, ઘરમાંથી છીનવાઈ જાય છે સુખ શાંતિ, જુઓ ક્યાં ક્યાં કામ ના કરવા જોઈએ.. Rules During Chaitra Navratri  :…