જ્યોતિષમાં ગ્રહ-નક્ષત્રોને ઘણા મહત્વપૂર્ણ માનવામાં આવ્યા છે, સમય સમય પર આ ગ્રહોની સ્થિતિમાં પરિવર્તન થતુ રહે છે, જેની બધી રાશિના જાતકોના જીવન પર અસર થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને ઘણો…
Chaturmas 2023 : કાર્તિક શુક્લ એકાદશીને દેવોત્થાન અથવા પ્રબોધિની અથવા દેવ ઉઠી એકાદશી પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં જાય…
અમદાવાદ શહેરમાં આ વર્ષે ગુરૂપુષ્ય યોગ નક્ષત્રના પવિત્ર દિવસે સોના-ચાંદી બજારમાં ખુબ જ ખરીદી જોવા મળી હતી. બધી જ જવેલરીની શો રૂમમાં સવારથી જ ગ્રાહકોની લાંબી લાઇનો દેખાઇ હતી. બીજી…
દર 13 મહિનામાં ગુરુ એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે અને ગુરુનું રાશિ પરિવર્તન રાશિચક્રની દરેક રાશિને અસર કરે છે. હાલ તો ગુરુ મેષમાં ગોચર કરી રહ્યો છે. પણ…
વર્ષ 2024ની શરૂઆત સાથે આ રાશિઓની બદલાશે કિસ્મત, જુઓ ક્યાંય તમારી તો રાશિ નથીને Lucky Zodiac Sign In 2024 : વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં તમામ ગ્રહોનું વિશેષ મહત્વ છે પરંતુ કેટલાક ગ્રહો…
સૂર્ય દેવનો વૃશ્ચિક રાશિમાં પ્રવેશ, જાણો 12 રાશિઓ પર પ્રભાવ, ચમકી જશે નસીબ હવે થી, ખુશ થઇ જાઓ Surya Gochar 2023 : આજના શુક્રવાર, 17 નવેમ્બરના રોજ, ચંદ્ર ધનુ રાશિમાં…
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે પણ કોઈ ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેની અસર માનવ જીવન અને દેશ-દુનિયા પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે…
સાંસ્કૃતિક, ધાર્મિક, વૈવિધ્ય ધરાવતા આપણા મહાન દેશ ભારતમાં અલગ-અલગ રાજ્યમાં અલગ-અલગ દિવસે નવું વર્ષ ઉજવવામાં આવે છે. ગુજરાતમાં વસતાં વિવિધ સમુદાયોમાં પણ એક કરતાં વધુ નવાં વર્ષ ઊજવાય છે. રાજ્યભરમાં…