શુક્ર આપશે સોના-ચાંદી અને ખુશીઓ…આ રાશિના જાતકોની ડિસેમ્બરથી ચમકી જશે કિસ્મત, જીવશે રાજા જેવું જીવન

જ્યોતિષમાં ગ્રહ-નક્ષત્રોને ઘણા મહત્વપૂર્ણ માનવામાં આવ્યા છે, સમય સમય પર આ ગ્રહોની સ્થિતિમાં પરિવર્તન થતુ રહે છે, જેની બધી રાશિના જાતકોના જીવન પર અસર થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને ઘણો…

જલ્દી જ પોતાની યોગ નિદ્રામાંથી જાગવાના છે ભગવાન વિષ્ણુ, થઇ જશે માંગલિક કાર્યોની શરૂઆત, જાણો ચાતુર્માસનું ખાસ મહત્વ

Chaturmas 2023 : કાર્તિક શુક્લ એકાદશીને દેવોત્થાન અથવા પ્રબોધિની અથવા દેવ ઉઠી એકાદશી પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં જાય…

2023 દિવાળીથી 2024 સુધી કામિયાબીના શિખરે રહેશે આ 4 રાશિઓ, તમારી રાશિ પણ ચેક કરી લો

અમદાવાદ શહેરમાં આ વર્ષે ગુરૂપુષ્ય યોગ નક્ષત્રના પવિત્ર દિવસે સોના-ચાંદી બજારમાં ખુબ જ ખરીદી જોવા મળી હતી. બધી જ જવેલરીની શો રૂમમાં સવારથી જ ગ્રાહકોની લાંબી લાઇનો દેખાઇ હતી. બીજી…

નવા વર્ષમાં આ 4 રાશિઓ માટે આવશે ખુશીઓની સૌગાત, ધનથી ભરેલી રહેશે તિજોરી

દર 13 મહિનામાં ગુરુ એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે અને ગુરુનું રાશિ પરિવર્તન રાશિચક્રની દરેક રાશિને અસર કરે છે. હાલ તો ગુરુ મેષમાં ગોચર કરી રહ્યો છે. પણ…

વર્ષ 2024ની શરૂઆતથી જ આ રાશિના જાતકોની બદલવાની છે કિસ્મત, જાણો તમારા નસીબમાં શું લખ્યું છે ?

વર્ષ 2024ની શરૂઆત સાથે આ રાશિઓની બદલાશે કિસ્મત, જુઓ ક્યાંય તમારી તો રાશિ નથીને Lucky Zodiac Sign In 2024 : વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં તમામ ગ્રહોનું વિશેષ મહત્વ છે પરંતુ કેટલાક ગ્રહો…

સૂર્ય દેવનો વૃશ્ચિક રાશિમાં પ્રવેશ, તમામ 12 રાશિઓ પર પડશે તેનો પ્રભાવ, જાણો તમારા જીવનમાં કેવા થવાના છે બદલાવ

સૂર્ય દેવનો વૃશ્ચિક રાશિમાં પ્રવેશ, જાણો 12 રાશિઓ પર પ્રભાવ, ચમકી જશે નસીબ હવે થી, ખુશ થઇ જાઓ Surya Gochar 2023 : આજના શુક્રવાર, 17 નવેમ્બરના રોજ, ચંદ્ર ધનુ રાશિમાં…

દિવાળી પછી આ 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે, બુધ ગ્રહનું ગોચર બનવા જઈ રહ્યું છે ફાયદાકારક, જાણો કઈ કઈ રાશિ છે તે

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે પણ કોઈ ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેની અસર માનવ જીવન અને દેશ-દુનિયા પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે…

દિવાળી અને બેસતું વર્ષ પછી આ રાશિના લોકોને મળશે પૈસા જ પૈસા, જાણો તમારી રાશિ વિશે

સાંસ્કૃતિક, ધાર્મિક, વૈવિધ્ય ધરાવતા આપણા મહાન દેશ ભારતમાં અલગ-અલગ રાજ્યમાં અલગ-અલગ દિવસે નવું વર્ષ ઉજવવામાં આવે છે. ગુજરાતમાં વસતાં વિવિધ સમુદાયોમાં પણ એક કરતાં વધુ નવાં વર્ષ ઊજવાય છે. રાજ્યભરમાં…