દુઃખદ ઘટના : સિદ્ધાર્થ શુક્લા પછી વધુ એક સેલિબ્રિટીએ દુનિયાને કહ્યું અલવિદા, ફેન્સની હાલત ખરાબ થઇ ગઈ જાણીને

૨૦૨૧ આપણા માટે ખુબ જ ખરાબ ગયું છે. આપણી આજુબાજુ તથા પરિવારજનોમાં ઘણા લોકોએ કોરોના વાયરસને લીધે જીવ ગુમાવ્યો છે. એવામાં હાલમાં જ સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે કે મેટ્ટી ઓલી નામના એક સાઉથ શોથી ફેમસ થનાર હિરોઈન ઉમા મહેશ્વરીનું ગઈકાલે એકાએક નિધન થયું.

આ અભિનેત્રી 40 વર્ષની હતી અને ગંભીર બીમારી સામે લડી રહી હતી. આ ભિનેત્રીના ફેમિલીમાં ફક્ત તેના પતિ મુરુગન છે, જે એક પશુ ચિકિત્સક છે. ઘણા સાઉથ ઇન્ડિયન કલાકારોએ સોશિયલ મીડિયા પર ઉમાના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

અભિનેત્રી ઉમા મહેશ્વરીનું રવિવારે અચાનક નિધન થઈ ગયું. તેણીની ઉમર માત્ર 40 વર્ષની હતી અને બિમારી સામે લડી રહી હતી. ઉમાના પરિવારમાં તેમના પતિ મુરૂગન છે. જે એક પશુઓના ડોક્ટર છે. ઘણા સાઉથ સ્ટાર્સે સોશિયલ મીડિયા પર ઉમાના પરિવારના પ્રતિ સંવેદના વ્યક્ત કરી છે.

મળેલી જાણકારી મુજબ અભિનેત્રી ઉમા માહેશ્રી ઘણા ટાઇમથી ખૂબ જ અસહઝ મહેસુસ કરી રહી હતી અને અવસાનના થોડા જ દિવસ પહેલા અચાનક જમીન પર પડી ગઈ હતી. હવે તે વિશે ઉમાના માતાની ભૂમિકા નિભાવનાર એક્ટ્રેસ શાંતિ વિલિયમ્સે હવે તેના વિશે પોતાની પ્રતિક્રિયા આપી છે.

શાંતિએ આ અભિનેત્રીના અવસાન પર કહ્યું છે કે, “અભિનેત્રી ઉમા માહેશ્વરી મારા માટે એક બેટીની જેમ જ હતી. તેણીના મૃત્યુ વિશે જાણીને હું પોતે જ શોક થઈ ગઈ હતી. મને નથી ખબર કે ગોડ આટલી ઓછી ઉંમરમાં લોકોને કેમ ઉપર લઈ જાય છે. જ્યારે આપણે આવી વસ્તુઓ થતા જોઈએ છીએ તો ઈશ્વરના અસ્તિત્વ પર શંકા થવા લાગે છે.

એક્ટ્રેસ ચિત્રા બીજે અમુક મહિના પહેલા જ અમને છોડની જતી રહી અને અમે આ ઘટનાને ભૂલી પણ નથી શક્યા અને તે વચ્ચે અચાનક ઉમા પણ જતી રહી છે.” એવું પણ કહેવામાં આવ્યું છે કે અભિનેત્રી છેલ્લા ઘણા મહિનાઓથી રોગ કમળાથી પીડાતી હતી અને તેની સારવાર ચાલી રહી હતી, પણ તાજેતરમાં તે તેનાથી સંપૂર્ણપણે સાજી થઈ ગઈ હતી.

જોકે, તેને ફરી કમળો થયો હતો, જેની લાંબા સમયથી સારવાર ચાલી રહી હતી. ઉમા મહેશ્વરીના પ્રોજેક્ટ્સ વિશે વાત કરતા, તે Manjal Magimai અને Oru Kadhaiyin Kadhai નામના શોમાં જોવા મળી હતી. આ અભિનેત્રી એ તમિલ અને મલયાલમ ફિલ્મો જેમ કે Vetri Kodi Kattu (2000), Ee Bhargavi Nilayam, Alli Arjuna (2002) અને Unnai Ninaithu'(2002) માં પણ અભિનય કર્યો હતો.

YC