ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે આવ્યા હતા દુઃખદ સમાચાર, બોલીવુડમાં થયું હતું આ મોટા માણસનું નિધન

બોલીવુડમાં ભૂકંપ, આ દિગ્ગજનું નિધન થતા ફેન્સમાં દુઃખની લહેર દોડી ગઈ

ફિલ્મી દુનિયામાંથી એક પછી એક ખરાબ સમાચાર આવતા રહે છે. કોરોના વાયરસના કારણે ઘણા અભિનેતાઓ અને ખ્યાતનામ હસ્તીઓના નિધન થઇ ગયા છે, મે ૨૦૨૧ માં બોલીવુડના 49 વર્ષીય ખ્યાતનામ ડાયલોગ રાઇટર સુબોધ ચોપડાનું નિધન થયું હતું.

તેમના નાના ભાઈ શૈંકીએ મીડિયાને જણાવ્યું હતું કે- ‘ગયા અઠવાડિયે શનિવારે સુબોધ ચોપડાની કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો, પરંતુ સોમવારે તેમની હાલત ખરાબ હતી. તેનો ઓક્સિજન લેવલ અચાનક નીચે આવી ગયું હતું અને મેં ઘરે સિલિન્ડર ગોઠવી દીધું હતું. તે ખૂબ જ થાક અનુભવી રહ્યા હતા અને બ્લડ પ્રેશર પણ વધી ગયું હતું.

વધુમાં શાન્કીએ કહ્યું કે – ભાઈ હિન્દી ફિલ્મનું દિગ્દર્શન કરવા ખૂબ જ ઉત્સુક હતા. સુબોધે મલયાલમ ફિલ્મ વસુધાનું નિર્દેશન પણ કર્યું હતું. ‘મર્ડર’ અને ‘રોગ’ સહિતની અનેક ફિલ્મોના સંવાદ લખ્યાં હતાં. સુબોધ કોરોનાથી નેગેટિવ આવી ગયા હતા ત્યારબાદ તેમને તકલીફ થઇ અને તેમને શુક્રવારના રોજ છેલ્લા શ્વાસ લીધા. સુબોધ ચોપડાએ “મર્ડર” અને “રોગ” સહીત ઘણી ફિલ્મોમાં ડાયલોગ લખ્યા છે.

આ બાબતે મીડિયા સાથે વાત કરતા સુબોધ ચોપડાના નાના ભાઈ શૈકીએ જણાવ્યું કે, “સુબોધનો ગત શનિવારના રોજ કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. પરંતુ તેમની હાલત સોમવારના રોજ ખરાબ થઇ ગઈ. તેમનું ઓક્સિજન લેવલ અચાનક નીચે આવી ગયું અને મેં ઘરે જ સિલેન્ડરની વ્યવસ્થા કરી હતી. તે બહુ જ થાક અનુભવી રહ્યા હતા અને બ્લડ પ્રેશર પણ વધી ગયું હતું.”

તેમને આગળ જણાવ્યું કે તેમના ભાઈની હાલત શુક્વારે સવારે વધારે ખરાબ થઇ અને તેમને મલાડની લાઈફલાઈન હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. જો કે કાર્ડિયેક એરેસ્ટ બાદ તેમનું નિધન થઇ ગયું. તેમને કોરોનાથી સાજા થયા બાદ તકલીફ હતી. શેંકીએ કહ્યું હતું કે ‘સુબોધની હેલ્થ ફ્રાઈડે મોર્નિંગમાં જ વધુ ખરાબ થઇ અને તેઓને મલાડની એક હોસ્પિટલમાં દાખલ કરાયા. પરંતુ, કાર્ડિયાક અરેસ્ટ બાદ તેમનું નિધન થઈ ગયું.

તેઓને કોરોનામાંથી સાજા થયા પછી વાંધો આવ્યો ન હતો. સુબોધ ચોપરાને હિન્દી ફિલ્મ ડિરેક્ટ કરવાની ખૂબ ઈચ્છા હતી અને તેમણે મલયાલમ ફિલ્મ ‘વસુધા’નું ડિરેક્શન કર્યું હતું. તેઓ ખૂબ ટેલેન્ટેડ હતા. સુબોધ ચોપરાએ જે ફિલ્મોની અંદર સંવાદ લખ્યા હતા તેમાં ‘મર્ડર’, ‘રોગ’, ‘નઝર’, ‘તુમસા નહીં દેખા’ અને ‘દોબારા’ વગેરેનો સમાવેશ થાય છે. ‘ઈટાઈમ્સ’ને સુબોધના નાના બ્રધર શેંકીએ જણાવ્યું હતું કે

‘સુબોધ કોવિડથી બહાર તો આવી ગયા હતા પછી સુબોધ ચોપરાનો ગત અઠવાડિયે શનિવારે કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો પણ સોમવારે તેમની હાલત ખરાબ થઈ ગઈ. તેમનું ઓક્સિજન લેવલ અચાનક ઘટવા લાગ્યું અને મેં ઘરે એક સિલિન્ડરની વ્યવસ્થા કરી હતી. સુબોધને ઘણો થાક અનુભવી રહ્યા હતા અને તેમનું બ્લડપ્રેશર પણ વધી ગયું હતું.’

Niraj Patel